નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત

હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા…

View More નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત

સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારો

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આવેલ વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નની ચોંકાવનારી વિગતો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ધારાસભ્ય એ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન…

View More સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારો

સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા

પ્રભાસપાટણ બાયપાસ સોસાયટી મા હડકાયા કૂતરા ના આતંક ને કારણે પાંચ બાળકો અને બે મોટા લોકો ને કરડેલ છે જેમાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

View More સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા

સોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં દિગ્વિજય દ્વારની બાજુમાં પ્રભાસપાટણ મુખ્ય બજારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાવાથી રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી…

View More સોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ

સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં 18 હજારથી વધુ શિક્ષિત-અર્ધશિક્ષિત યુવાનો બેરોજગાર

બે વર્ષમાં ભાજપ સરકારના શાસનમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના શિક્ષિત યુવાનોમાં એક પણ યુવાન ને રોજગાર કચેરી મારફત સરકારી નોકરી મળી ન હોવાનું સોમનાથના…

View More સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં 18 હજારથી વધુ શિક્ષિત-અર્ધશિક્ષિત યુવાનો બેરોજગાર

સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી

ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર…

View More સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી

સોમનાથથી આપની ‘પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો’ યાત્રાનો પ્રારંભ

મનોજ સોરઠિયા, પ્રવિણ રામની આગેવાનીમાં યાત્રા વિવિધ વિધાનસભા વિસ્તારમાં ફરશે આપ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેડૂતોના મુદ્દે…

View More સોમનાથથી આપની ‘પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો’ યાત્રાનો પ્રારંભ

સોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ

ઝડપાયેલા છ શખ્સોમાંથી પાંચ કોલેજિયન, 90 જેટલા યાત્રાળુ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચમાં દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યુ હતું!…

View More સોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ

સોમનાથથી દેલવાડા 150 કિ.મી. ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો પ્રારંભ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ સાહસિક અભિયાન 21 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. અભિયાનનો પ્રારંભ સોમનાથ બીચથી…

View More સોમનાથથી દેલવાડા 150 કિ.મી. ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો પ્રારંભ

સોમનાથ ખાતે સંતો, મહંતો અને અખાડાઓના ગાદીપતિઓનો ભંડારો યોજાયો

ભારત બાર જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવના પવિત્ર ત્રિવેણી સંગમ નદી સાનિધ્યે આવેલ ચંદ્રભાગા મહાશક્તિ પીઠ મહાકાળી મંદિર ખાતે તારીખ 19ના સંતોનું આગમન થયેલ અને તા…

View More સોમનાથ ખાતે સંતો, મહંતો અને અખાડાઓના ગાદીપતિઓનો ભંડારો યોજાયો