ધો.11 સુધી ભણેલી રામધરી ગામના ફેમિલાબેન હુનાણીએ પોતાના સંઘર્ષને શક્તિ બનાવી 18 વર્ષથી મહિલા સ્વરાજ મંચ સાથે જોડાઈ મહિલાઓના હક્ક, સુરક્ષા અને ન્યાય માટે છે…
View More ચાર દિવાલમાંથી બહાર નીકળી ‘લોકો શું કહેશે?’ની પરવા કર્યા વિના કરે છે આગેકૂચCategory: વિશેષ અંક
રસ્તો રેસ માટે નહીં, જીવન માટે છે
રસ્તા પર દોડતું દરેક વાહન માત્ર એક વાહન જ નહીં, તેની અંદર કે ઉપર કોઈનું જીવન બેઠું છે. કોઈ પોતાનાં પરિવાર પાસે જઈ રહ્યું છે,…
View More રસ્તો રેસ માટે નહીં, જીવન માટે છેએ જિંદગી, ગલે લગા લે: મૃત્યુને સ્પર્શીને આવેલ યુવતીનો સંદેશ
આવતી કાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવનને એક તક આપો મધુ જય ઉપાધ્યાય માને છે કે આત્મહત્યાનું એક કારણ હોઈ શકે, પરંતુ જીવન જીવવાનાં અનેક…
View More એ જિંદગી, ગલે લગા લે: મૃત્યુને સ્પર્શીને આવેલ યુવતીનો સંદેશસદ્દભાવના : સમાજને જોડતી અદ્રશ્ય શક્તિ
માનવ જીવનમાં સંપત્તિ, સત્તા અને સફળતા કરતાં પણ જો કોઈ વસ્તુ કિંમતી હોય તો તે છે સદ્ભાવના. જ્યાં જ્યાં સદભાવના હોય ત્યાં ત્યાં માનવ માનવ…
View More સદ્દભાવના : સમાજને જોડતી અદ્રશ્ય શક્તિસોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામ
બાળપણમાં શીખેલી દેશી ભરતની કળાને નિવૃત્તિ બાદ આવકનું માધ્યમ બનાવ્યું જયશ્રીબેન ચાવડાએ દરેક મહિલાએ આર્થિક રીતે પગભર બનવું ખૂબ જરૂૂરી છે. ભગવાને દરેક વ્યક્તિમાં કોઈને…
View More સોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામબાઈ માણસથી તો સાપ કેમ પકડાય? આ પડકાર સ્વીકારી સાપોના જીવ બચાવવાને બનાવ્યો જીવન મંત્ર
સર્પ મિત્ર અમીબેન શ્રીમાળી ઇચ્છે છે કે દરેક નાગરિક સાપ વિશે જાણે, સમજે અને તેને સુરક્ષિત રાખી નુકસાન ન પહોંચાડે જ્યારે હું સ્નેક રેસ્ક્યુ માટે…
View More બાઈ માણસથી તો સાપ કેમ પકડાય? આ પડકાર સ્વીકારી સાપોના જીવ બચાવવાને બનાવ્યો જીવન મંત્રલગ્ન પછી દીકરીનું ગાવાનું ચાલુ રાખવા દેશો તો વાત આગળ વધારીએ
સામાન્ય રીતે પિતા દીકરી માટે યોગ્ય પાત્ર શોધે ત્યારે વ્યવસાય, આવક, પરિવાર વિશે પૂછે છે. પરંતુ એક પિતાએ માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો”મારી દીકરી સરસ…
View More લગ્ન પછી દીકરીનું ગાવાનું ચાલુ રાખવા દેશો તો વાત આગળ વધારીએભગવદ્ ગીતાના મૂલ્યોથી તૂટતા સંબંધોને આપે છે નવી દિશા
પતિ-પત્નીથી લઈને બાળકો, યુવાનો અને વૃદ્ધો સુધીના દરેકનું કાઉન્સેલિંગ કરી ખુશીઓ ફેલાવે છે એકતાબેન શાહ એકતાબેન શાહ માને છે કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, દેખાદેખી…
View More ભગવદ્ ગીતાના મૂલ્યોથી તૂટતા સંબંધોને આપે છે નવી દિશાસકારાત્મકતાની સંજીવનીરૂપી ધ્યાનથી રામબાણ ઈલાજ સૂચવે છે આ ડોક્ટર
1st july ,National Doctor’s Day: Behind the Mask: Who Heals the Healers? એમડી માઇક્રોબાયોલોજિસ્ટ ક્ધસલ્ટન્ટ ડો.મુનિરા મહેતા ધ્યાનને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા યોજે છે…
View More સકારાત્મકતાની સંજીવનીરૂપી ધ્યાનથી રામબાણ ઈલાજ સૂચવે છે આ ડોક્ટરપુસ્તક પ્રકાશન દ્વારા શિક્ષિકાની શબદ સાધના
એક શિક્ષિકા તરીકે ડો.નીલાવતી મેઘાણી હિન્દી, ઇંગ્લીશ, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી પાંચ પાંચ ભાષાના જાણકાર હોવા છતાં પ્રકાશનના કામ માટે શીખ્યા બિઝનેસની ભાષા બુક…
View More પુસ્તક પ્રકાશન દ્વારા શિક્ષિકાની શબદ સાધના