ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો…
View More સોમનાથ મહાદેવના દર્શને પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીSomnath
મહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવી
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે, સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષ અને…
View More મહા શિવરાત્રીએ 3.56 લાખ ભાવિકોએ બિલ્વ પૂજા નોંધાવીસોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજા કરતા વડાપ્રધાન
ભારતના વડાપ્રધાન નેરન્દ્રભાઈ મોદીએ ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોકત વિધિ સોમનાથ મંદિરના 100થી વધુ સુવર્ણ…
View More સોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજા કરતા વડાપ્રધાનસોમનાથ: પૂર્વ સાંસદે કલેક્ટરને મહમદ ગઝની કહેતા આક્રોશ
પ્રભાસપાટણ સોમનાથ ના હિંદુ સમાજે મુખ્યમંત્રી-ગૃહમંત્રીને આવેદન આપી દિનુ સોલંકી સામે કાર્યવાહીની માંગ કરી તાજેતરમાં માં ભાજપના પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી દ્વારા કોડીનાર ખાતે એક…
View More સોમનાથ: પૂર્વ સાંસદે કલેક્ટરને મહમદ ગઝની કહેતા આક્રોશસોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશન
સોમનાથ હાઈવે રોડ ઉપર રેલ્વે સ્ટેશન ની બાજુમાં બસ સ્ટેશન બનાવવા ડિમોલેશ ની કામગીરી સવાર થી હાથ ધરવામાં આવેલ સરકારી જમીન સર્વ નંબર 831 ઉપર…
View More સોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશનસોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લું
સમુદ્ર કિનારે પાર્થિવ મહાપૂજા, પ્રાર્થના, મહાપ્રસાદ, ગંગાજળ અભિષેક ધ્વજાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત…
View More સોમનાથ મંદિર શિવરાત્રી નિમિતે સવારે 4 વાગ્યાથી 36 કલાક રહેશે ખુલ્લુંત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચ
ગીર સોમનાથ જીલ્લાના ભાલપરા વિસ્તારમા રહેતા માત્ર 3 મહીનાના વિવાન ચાવડાને SMA નામની ગંભીર બિમારી થઈ છે, અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ…
View More ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચસોમનાથ સોસાયટીમાં દીપડાના ધામા
સોમનાથ વેણેશ્વર ખાતે આવેલ કર્મચારીની સોસાયટીની બાજુમાં આવેલ મોટી ખાણમા એક મૃત હાલતમાં વાછરડી જોવાં મળેલ આ વાછરડીનો પાછળનો ભાગ ખાધેલ હાલતમાં જોવાં મળે…
View More સોમનાથ સોસાયટીમાં દીપડાના ધામાસોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ
સૌ પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ…
View More સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવસોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન
માત્ર 251₹ માં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ; ટ્રસ્ટ ઇકોફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવશે મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી…
View More સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે ભકતોને કરાવાશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન