રાજકોટના શહેરીજનો માટે મહાનગરપાલિકા દ્વારા રૈયા ખાતે અટલસરોવર એટલે કે ન્યુ રેસકોર્ષ તૈયાર કરવામાં આવ્યું છે. પહેલી મેના રોજ અટલ સરોવર ખુલ્લુ મુકયા બાદ રોજે રોજ...
ઝેરી દવા પી આપઘાત કરનાર યુવકનું પી.એમ. કરાવવાના બદલે ડોકટરે ઊંઘમાં મરણનો દાખલો આપી દીધો, પાછળથી ગંભીરતા સમજાતા પી.એમ.કરાવી જૂનો દાખલો ફાડી નાખ્યો રાજકોટની પીડિયું સિવિલ...
સ્ટેન્ડિંગમાં ઠરાવ થયા બાદ આગામી તા.18ના રોજ બોર્ડમાં દરખાસ્ત આવશે તેમાં પણ રહેશે પેન્ડિંગ નાનામૌવા ખાતે આવેલ મહાનગરપાલિકાના 110 કરોડની કિંમતના પ્લોટની હરરાજી થયા બાદ અનેક...
ઝીરો પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યામાં તોતિંગ ઘટાડો અને 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓમાં ત્રણ ગણો વધારો સરેરાશ પરિણામ 83.23 ટકા, A-1, ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યા 843માંથી...
બંન્ને ઝેર પી ઘરે પહોંચતા પરિવારજનો હોસ્પિટલના બદલે મંદિરે લઈ જતાં હતાં: રસ્તામાં સગીરાએ દમ તોડયો : રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પીએમ કરાવાયું જામનગરમાં રહેતી 16 વર્ષિય...
હડાળા ગામની ઘટના:પુત્રી બાબતે દંપતી વચ્ચે રકઝક થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી‘તી શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા યુવકે ઝેરી દવા પી જિંદગી...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. 10 મેના રોજ ફરી એક વખત દર્શક સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યા પછી આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટ જેલના 8 કેદીઓએ પણ...
પંચનાથ મહાદેવ મંદિરેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાનું પરશુરામ ધામ ખાતે સમાપન કાલે પરશુરામ ભગવાનની જન્મજયંતિની બ્રહ્મસમાજ દ્વારા ધામધુમથી ઉજવણી કરાઇ હતી. સવારથી જ મહાપૂજન કરાયા બાદ પંચનાથ...
શહેરના 80 ફુટ રોડ પર આવેલ આજી વસાહત શેરી નં.6માં ગટરનું ખોદકામ કરતી વેળાએ ગેસની લાઈનમાં સ્પાર્ક થતાં આગ ભભુકી હતી.જેમાં ચાર શ્રમિકો દાઝયા હતા.જયારે જેસીબી,બે...