યાત્રાધામ પ્રવાસો ગુજરાતમાં પ્રવાસીઓના પ્રવાહને વેગ આપી રહ્યા છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ડેટા અનુસાર, 2025માં 12.4 કરોડ સ્થાનિક પ્રવાસીઓએ ગુજરાતના ટોચના 10 સ્થળોની મુલાકાત લીધી…
View More ગુજરાતના ટેમ્પલ ટુરિઝમમાં સ્થાનિક યાત્રિકોની સંખ્યા 12.4 કરોડે પહોંચીtemple
ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધા
પોલીસે 59 છોડ સહિત 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભચાઉ-ગાંધીધામ હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક હનુમાનજી મંદિરના મહંતને ગાંજાના છોડ અને સુકા જથ્થા…
View More ભચાઉમાં મંદિરે ગાંજાનું વાવેતર કરનાર મહંતને પોલીસે ઝડપી લીધાસંતરામ મંદિરમાં 1000 મણ સાકરની ઉછામણી
ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 195મો સમાધિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.જેના…
View More સંતરામ મંદિરમાં 1000 મણ સાકરની ઉછામણીઆ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પરથી એક એવો નિર્ણય સામે આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી…
View More આ કોઈ હરવા-ફરવાના સ્થળ નથી, ગંગોત્રી ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધદ્વારકાના જગત મંદિર જવાના રસ્તે ગટરના ગંદા પાણી ઉભરાયા
યાત્રાધામ દ્વારકાના મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને 56 સીડી રોડ, ગોમતી રોડ અને જોધાભા ચોક…
View More દ્વારકાના જગત મંદિર જવાના રસ્તે ગટરના ગંદા પાણી ઉભરાયાભારતના આ અનોખા મંદિરમાં ભગવાનની નહીં પરંતુ કૂતરાઓની થાય છે પૂજા, જાણો શું છે કારણ
ભારતમાં ઘણા અનોખા મંદિરો છે, દરેક મંદિરની પોતાની રહસ્યમય વાર્તાઓ છે. ભક્તો આ મંદિરોની ખૂબ જ ભક્તિભાવથી મુલાકાત લે છે અને તેમના દેવતાઓની પૂજા…
View More ભારતના આ અનોખા મંદિરમાં ભગવાનની નહીં પરંતુ કૂતરાઓની થાય છે પૂજા, જાણો શું છે કારણહોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળી
અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં રાત્રિના સમયે ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમત જોઈને…
View More હોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળીલીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરી
શિયાળાની શરૂૂઆત થતાં જ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે, ગત મોડી રાત્રે (17 નવેમ્બર) અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. લીલીયાના અંટાળીયા…
View More લીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરીસૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે પોણા બે માસ પહેલા મંદિર માંથી રૂૂ. 44 હજાર થી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ…
View More સૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયાકાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન…
View More કાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો