કર્ણાટકના યાદગીર જિલ્લામાં દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે એક ખાનગી બસ અને કાર વચ્ચે સામસામે ટક્કર થતાં કારમાં આગ લાગી હતી.…
View More કર્ણાટકમાં બસ સાથે અથડાયા બાદ કારમાં આગ, 6નાં મોત, બે ગંભીરKarnataka
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે પોતે સરકારથી નારાજ થઇ કર્યું વોકઆઉટ
એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, સ્પીકર યુ ટી ખાદેરે વિધાનસભા મુલતવી રાખી અને સોમવારે વોકઆઉટ કર્યું, સરકાર દ્વારા ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના પૂરતા જવાબ ન આપવા…
View More કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે પોતે સરકારથી નારાજ થઇ કર્યું વોકઆઉટમધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલી
શિવાજી જયંતી અને દુર્ગા મંદિરમાં પૂજા દરમિયાન પથ્થરમારો, સૂત્રોચ્ચાર થયા દેશભરના ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી કોમી તણાવના અહેવાલો સામે આવ્યા છે. દુર્ગા મંદિર…
View More મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલીકર્ણાટકના રાજ્યપાલે માત્ર બે જ લીટીમાં ધારાસભા સંબોધન સંકેલ્યું
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે વિધાનસભામાં સંબોધન વાંચતી વખતે માત્ર બે લીટીઓ બોલી અને પછી ચાલ્યા ગયા. હવે આને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે અને…
View More કર્ણાટકના રાજ્યપાલે માત્ર બે જ લીટીમાં ધારાસભા સંબોધન સંકેલ્યુંકર્ણાટકમાં બેનર મામલે બે ધારાસભ્યોના સમર્થકો ટકરાયા, ગોળીબારમાં 1નુું મૃત્યુ
બલ્લારી જિલ્લામાં વાલ્મિકી સમુદાય માટે પ્રતિમા અનાવરણ કાર્યક્રમનો વિવાદ ગુજરાત મિરર, બેંગ્લુરુ તા.2 શુક્રવારે કર્ણાટકના બલ્લારી જિલ્લામાં વાલ્મિકી સમુદાય માટે પ્રતિમા અનાવરણ સમારોહ પહેલા બેનરો…
View More કર્ણાટકમાં બેનર મામલે બે ધારાસભ્યોના સમર્થકો ટકરાયા, ગોળીબારમાં 1નુું મૃત્યુકર્ણાટકમાં ગેરકાયદેસર રોકબ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોત
કર્ણાટકના બેંગલુરુ ગ્રામ્યમાં ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગની એક ગંભીર ઘટનામાં એક ગર્ભવતી માદા સહિત ચાર દીપડાના મોત થયા છે. આ ઘટના યશવંતપુર વિધાનસભા મતવિસ્તાર…
View More કર્ણાટકમાં ગેરકાયદેસર રોકબ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતકર્ણાટક ભયાનક અકસ્માત: બસમાં ભીષણ આગ લાગી, 17 લોકો જીવતા ભૂંજાયા
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયાં છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ…
View More કર્ણાટક ભયાનક અકસ્માત: બસમાં ભીષણ આગ લાગી, 17 લોકો જીવતા ભૂંજાયાભારતના આ અનોખા મંદિરમાં ભગવાનની નહીં પરંતુ કૂતરાઓની થાય છે પૂજા, જાણો શું છે કારણ
ભારતમાં ઘણા અનોખા મંદિરો છે, દરેક મંદિરની પોતાની રહસ્યમય વાર્તાઓ છે. ભક્તો આ મંદિરોની ખૂબ જ ભક્તિભાવથી મુલાકાત લે છે અને તેમના દેવતાઓની પૂજા…
View More ભારતના આ અનોખા મંદિરમાં ભગવાનની નહીં પરંતુ કૂતરાઓની થાય છે પૂજા, જાણો શું છે કારણકર્ણાટકમાં બુલડોઝર કાર્યવાહી સામે ચિદમ્બરમનો ખુલ્લો વિરોધ
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે બુલડોઝર કાર્યવાહી અંગે કર્ણાટકના ગૃહમંત્રીના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે યોગ્ય કાર્યવાહી…
View More કર્ણાટકમાં બુલડોઝર કાર્યવાહી સામે ચિદમ્બરમનો ખુલ્લો વિરોધજેના અન્ન ભેગા તેના મન ભેગા: સિદ્ધારમૈયા, ડી કે વચ્ચે નાસ્તા બેઠક
કર્ણાટકમાં, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ ચાલુ છે. દરમિયાન, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર નાસ્તો કરવા માટે સીએમ સિદ્ધારમૈયાના…
View More જેના અન્ન ભેગા તેના મન ભેગા: સિદ્ધારમૈયા, ડી કે વચ્ચે નાસ્તા બેઠક