અમરેલી શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા એટલી હદે વિકરાળ બનેલ છે કે રાહદારીઓ તેમજ વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બનેલ છે ટીઆરબી જવાનો ટ્રાફિક સમસ્યા હલ કરવાના...
અમરેલીમાં ચાલી રહેલા દાદા ભગવાન જન્મજયંતિ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. તે વચ્ચે આજે મોડીસાંજના સમયે ભારે વરસાદના કારણે વિશાળ ડોમ અચાનક તુટી...
ગુજરાતી ભાષાનાં પ્રસિદ્ધ વાર્તાકાર, નવલકથાકાર અમરેલીના વતની ગણપતભાઈ ઉપાધ્યાય નું 90 વર્ષની જૈફ વયે તા.23-11-2023ને અગિયારશ ના દિવસે અવસાન થયેલ છે. ગણપતભાઈ ઉપાધ્યાય પ્રસિદ્ધ ગુજરાતી ત્રિમાસિક...
અમરેલી પંથકના ચકચારી ગુજસીટોકના ગુનામાં લાંબા સમયથી જેલ હવાલે રહેલી રાજકોટની નામચીન સોનુ ડાંગર અને તેના બે સાગરીતને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે....
સાવરકુંડલા નગરપાલીકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી યોજનાં અંતર્ગત શહેરના શિવાજી નગરમા સનરાઇઝ સ્કૂલ સામે આવેલ, જાહેર જનતાના ઉપયોગ માટેના ત્રિકોણ બાગમાં લોક ઉપયોગી વધુ સુધારા...
સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે તેવા નવા વર્ષના આરંભે જ ધારાસભ્ય મહેશ કસવાળાએ સૌની યોજના ના અધિકારીઓને સંગાથે રાખીને શેલ દેદુમલ અને સુરજવડી...
સ્વામીનારાયણ સંપ્રદાયના અનોખા તિર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી દાદાની પતિષ્ઠાનો 175 વર્ષનો શત્તામૃત મહોત્સવ તા. 16થી 22 નવેમ્બર દરમિયાન ભવ્ય રીતે ધામધુમથી ઉજવાય રહ્યો છે. જેમાં...