જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગ

વાંકાનેરના રાજવી સાંસદ કેસરીદેવસિંહે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો જામનગર (નવાનગર)ના પૂર્વ રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ’ભારત રત્ન’ આપવાની માંગ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કરી રાજ્યસભામાં સાંસદ…

View More જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગ

ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સ

‘આપ’ના ધારાસભ્ય હેમત ખવા અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથેની તસવીરોની ભારે ચર્ચા જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની…

View More ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સ

જામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇ

આમઆદમી પાર્ટીના નેતાઓ આજે જામનગર આવ્યા હતા. અને બપોરે બાઈક રોડ શો પછી ટાઉનહોલમાં સભા ગજાવી હતી., જ્યાં કોંગ્રેસમાંથી છુટા પડેલા કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો…

View More જામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇ

જામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમ

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે મળી હતી જેમાં કુલ રૂૂ.17 કરોડ 99 લાખ ના વિવિધ વિકાસ કામો ના ખર્ચ ને બહાલી આપવામાં આવી…

View More જામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમ

જામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. 8 કિમી ની…

View More જામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂ

હોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ

જામનગર શહેરમાં જિલ્લા હોમગાર્ડ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત પૂર્વ સંધ્યાએ જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને જિલ્લા કાનુની…

View More હોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ

જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટ

જામનગરના અતિ ચકચારી એવા એક યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ફરાર થઈ ગયેલા નગરના ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાતની…

View More જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટ

જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું

આપના કાર્યકરોએ હુમલાખોરને લમધાર્યો, પોલીસે બચાવી સારવારમાં ખસેડયો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગર માં બાઈક રેલી અને સભા નું આયોજન…

View More જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું

જામનગરના નવા ફ્લાય ઉપરથી એકપણ એસટી બસો દોડશે નહીં

જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ફલાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ એક પણ એસટી બસ નવા ફલાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. નોચે ઈન્દીરા…

View More જામનગરના નવા ફ્લાય ઉપરથી એકપણ એસટી બસો દોડશે નહીં

આધેડનું હૃદય રોગના હુમલાથી નિંદ્રાવસ્થામાં મોત

જામનગર જિલ્લા ના કાલાવડ ના નજીક ના ગામ માં રહેતા એક આધેડ નું ગત રાત્રે હદય રોગ ના હુમલા માં મૃત્યુ નીપજયું હતું. કાલાવડ તાલુકા…

View More આધેડનું હૃદય રોગના હુમલાથી નિંદ્રાવસ્થામાં મોત