બીજી તરફ ભૂકંપ પ્રભાવિત સૌથી વધુ તીવ્રતા ધરાવતા ઝોન-5માં આવતા કચ્છ જિલ્લાના ધરતીના પેટાળમાં ફરી હલચલ વધી રહી છે. કચ્છના ભચાઉમાં પણ ફરી એક વખત ભૂકંપના...
ભચાઉના માંડવીવાસમાં રહેનારા જેઠીબેન આણંદજી ગાલા (ઓસવાળ જૈન)ની હત્યાના પ્રકરણમાં નવા ખુલાસા થયા છે. વોંધડા ગામના પ્રેમી-પ્રેમિકાના લગ્ન સામાજિક રીતે થાય તેમ ન હોવાથી આ બંનેએ...