રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે ગૌહત્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાયોની હાલત પર દુખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે એવું કહેવાય છે કે...
ભાવનગરના પાલિતાણામાં યોજાયેલી ધર્મસભામાં જૂનાગઢ ગુરુ દત્તાત્રેય મહંત મહેશગીરીએ એક નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.મહંતે કહ્યું હતુ કે, જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને...
મહારાષ્ટ્રના રાયગઢમાં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી...
પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સિવાય 15...