“મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી…” AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો જવાબ

  આમ આદમી પાર્ટી (AAP)એ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આજે આ નિર્ણયનો જવાબ રાઘવ ચઢ્ઢાએ…

View More “મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી…” AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો જવાબ

સોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા સોમનાથના ધારાસભ્ય ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી વેરાવળ-પાટણ શહેર ‘આપ’ના સહ-પ્રભારી અને વિવિધ સમાજના આગેવાનો સહિત 30…

View More સોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો

પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી…

View More ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો

ધોરાજી સિવિલ હોસ્પિટલની ‘બીમાર’ હાલત સામે આમ આદમી પાર્ટીનું રણશિંગુ

નિષ્ણાત ડોકટરોની નિમણૂક નહીં થાય તો ઉગ્ર આંદોલનની તૈયારી રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારની જનતા માટે આશીર્વાદ સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ આજે પોતે જ ‘બીમાર’ હાલતમાં…

View More ધોરાજી સિવિલ હોસ્પિટલની ‘બીમાર’ હાલત સામે આમ આદમી પાર્ટીનું રણશિંગુ

ગુજરાતમાં સુરક્ષાના અભાવે એક લાખ લોકો પાસે હથિયાર: ગોપાલ ઇટાલિયા

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા…

View More ગુજરાતમાં સુરક્ષાના અભાવે એક લાખ લોકો પાસે હથિયાર: ગોપાલ ઇટાલિયા

મોરબી મનપાની ચૂંટણી માટે આપે 11 ઉમેદવારો જાહેર કર્યા

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં…

View More મોરબી મનપાની ચૂંટણી માટે આપે 11 ઉમેદવારો જાહેર કર્યા

કેજરીવાલના દિલ્હીના શીશમહેલ અંગે CAG દ્વારા કૌભાંડનો પર્દાફાશ

  CAG રિપોર્ટમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યકાળ દરમિયાન સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાનના નવીનીકરણ સંબંધિત અનેક ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ…

View More કેજરીવાલના દિલ્હીના શીશમહેલ અંગે CAG દ્વારા કૌભાંડનો પર્દાફાશ

પહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેર

મહાપાલિકાઓના 155, જિલ્લા પંચાયતોના 108, તાલુકા પંચાયતોના 142 અને નગરપાલિકાઓના 90 ઉમેદવારો જાહેર કરી દેતા રાજકીય ગરમાવો ગુજરાતમાં પાલિકા- મહાપાલિકા તેમજ જિલ્લા- તાલુકા પંચાયતોની ચુંટણી…

View More પહેલો ઘા ‘આપ’નો: ચૂંટણી પહેલા પાલિકા-પંચાયતોના 495 ઉમેદવારો જાહેર

કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા

જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ…

View More કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા

વોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળી

કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વધુ એક વોર્ડમાં (વોર્ડ નં 6 ) જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…

View More વોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળી