મહિલા જજે કેજરીવાલની દલીલના વખાણ કર્યા,CBIની હાઇકોર્ટ અરજી અંગે જજ સામે પ્રશ્ર્નાર્થ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર…
View More RSSના કાર્યક્રમમાં 4 વખત ગયા છો, મને કઇ રીતે ન્યાય આપશો? : કેજરીવાલનો સવાલAAP Arvind Kejriwal
અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલ
ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન…
View More અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલકેજરીવાલના દિલ્હીના શીશમહેલ અંગે CAG દ્વારા કૌભાંડનો પર્દાફાશ
CAG રિપોર્ટમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યકાળ દરમિયાન સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાનના નવીનીકરણ સંબંધિત અનેક ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ…
View More કેજરીવાલના દિલ્હીના શીશમહેલ અંગે CAG દ્વારા કૌભાંડનો પર્દાફાશકેજરીવાલ સહિત 23ને હાઇકોર્ટની નવેસરની નોટિસો
શરાબી નીતિ સંબંધિત કેસનો નીચલી કોર્ટે બંધ કરેલો પટારો કેન્દ્રીય એજન્સીએ ફરી ખોલ્યો, દિલ્હી હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતની આકરી ટીકા: આરોપીઓને આરોપ મુક્ત માનવા પર…
View More કેજરીવાલ સહિત 23ને હાઇકોર્ટની નવેસરની નોટિસોબધા માટે મફત વ્યવસ્થા: કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણી
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP) ના ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય રાજધાનીમાં રહેઠાણ ફાળવવા અંગે કેન્દ્ર સરકારના ટાળવાના વલણ બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી,…
View More બધા માટે મફત વ્યવસ્થા: કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણીભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત…
View More ભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યાભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ
ધારાસભ્યોની તોડજોડથી અકળાયેલા આપના રાષ્ટ્રીય ક્ધવીનરના આકરા પ્રહાર; સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)…
View More ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદન
અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમના મંત્રીઓ અને રાજ્યના AAP ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં…
View More ‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદનઆમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ: નેતૃત્વ પરિવર્તન જરૂરી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી અને ભાજપ સરકાર રચવા જઈ રહ્યો છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલનું શું થશે એ સવાલ…
View More આમ આદમી પાર્ટી માટે હવે અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ: નેતૃત્વ પરિવર્તન જરૂરીસીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્ય
રાજધાનીમાં 2015થી સતત વિજય મેળવી રહેલા કેજરીવાલ મોદીને આંખમાં કણા તરીકે ખૂંચતા હતા દંતકથા કહે છે કે દિલ્હીનું આધુનિક શહેર સાત જૂના શહેરો પર…
View More સીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્ય