દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર દરમિયાન ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી...
રાજધાની દિલ્હીમાં 20મી નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ રહેશે. હવે દિલ્હીમાં તમામ પ્રકારના નિર્માણ કાર્ય બંધ રહેશે. આ સાથે 10 અને 12 સિવાયના તમામ વર્ગના વિદ્યાર્થીઓને...