રાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયું

મારવાડી યુનિવર્સિટી, બેડી યાર્ડ ખાતે હેલીપેડ સ્થળ અને હીરાસર એરપોર્ટ ખાતે સુરક્ષ વ્યવસ્થા માટે 4338 પોલીસે મોરચો સંભાળ્યો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ માટે…

View More રાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયું

રાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન

અબજો રૂપિયાના 1500થી વધુ MOU થવાની અપેક્ષા, 110 આંતરરાષ્ટ્રીય બાયર્સની હાજરીમાં 1800થી વધુ બીટુબી મીટિંગ્સ 350 વિદેશી ડેલિગેટ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે, પાંચ…

View More રાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન

સોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલ

સાધુ સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના દિલધડક કરતબો જોઈ યાત્રિકો થયા અચંબિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ,…

View More સોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલ

PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા

રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે રાજકોટમાં રીજિયોનલ વાયબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમદાવાદમાં પણ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ…

View More PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા

મોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ભારત બસ ચૂકી ગયું: અમેરિકા

બન્ને દેશો વચ્ચે વેપાર કરાર ન થવા પાછળનું કારણ સમજાવતા વાણિજય મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું, સોદાની રૂપરેખા તૈયાર હતી પણ ભારત તરત સંમત ન થયું:…

View More મોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ભારત બસ ચૂકી ગયું: અમેરિકા

વડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં

કાલે સોમનાથમાં રાત્રી રોકાણ બાદ 11મીએ રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન, 12મીએ અમદાવાદમાં કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10…

View More વડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં

સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. તેમણે જણાવ્યું કે, અખંડ આસ્થાના એક હજાર વર્ષ…

View More સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ

સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ

3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે 108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને…

View More સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ

મોદી-શાહ કી કબર ખુદેગી: ઉમર ખાલિદ, શર્જિલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાતા JNUdpમાં નારા

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ સૂત્રોચ્ચારનો મામલો સામે આવ્યો છે. સોશિયલ…

View More મોદી-શાહ કી કબર ખુદેગી: ઉમર ખાલિદ, શર્જિલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાતા JNUdpમાં નારા

સોમનાથમાં PM મોદીની શૌર્યયાત્રા અને જાહેર સભા

મહાદેવના દર્શન કર્યા બાદ 200 અશ્વો સાથે શૌર્ય યાત્રા કાઢશે, રાજકોટનો રોડ શો રદ કરી સોમનાથમાં 20 મિનિટની યાત્રાનો કાર્યક્રમ ઉમેરાયો રાજકોટમાં 11મીએ અઢી કલાકનુ…

View More સોમનાથમાં PM મોદીની શૌર્યયાત્રા અને જાહેર સભા