PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા

રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે રાજકોટમાં રીજિયોનલ વાયબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમદાવાદમાં પણ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ…

View More PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે

વડોદરા એરપોર્ટથી કેવડિયા જશે, સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલિ આપશે, એકતા પરેડ નિહાળશે, IAS અને IPS સહિત…

View More વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે

PM મોદી ગુજરાતના સરહદી વિસ્તારની મુલાકાતે આવશે

રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી થોડા દિવસોમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી…

View More PM મોદી ગુજરાતના સરહદી વિસ્તારની મુલાકાતે આવશે