ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શન સાથે પાઘ પૂજા, મહાપૂજા અને અભિષેક કર્યા હતા. સોમનાથ ટ્ર્રસ્ટ દ્વારા...
સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના જનગાંવમાં ચૂંટણી રેલી દરમિયાન KCR, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર જોરદાર નિશાન સાધ્યું હતું. ત્રણેયને પરિવાર આધારિત પક્ષ તરીકે ઓળખવામાં...
ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર એટલે કે રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી મોટો મુકાબલો થવા...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમનો રથ (ખાસ રીતે ડિઝાઇન કરાયેલ વાહન), ઇલેક્ટ્રિકલ વાયરના સંપર્કમાં આવ્યા પછી આબાદ બચી ગયા હતા. આ ઘટના મંગળવારે બની જ્યારે...
સહકારી મંત્રી અમિત શાહે કહ્યું કે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL)ને 7,000 કરોડ રૂૂપિયાનો ઓર્ડર મળ્યો છે. NCELનો લોગો અને વેબસાઈટ બહાર પાડતા શાહે જણાવ્યું...
દીર્ધાયુષ્ય માટે મંત્રજાપ,મહાપૂજા કરવામાં આવી શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી અમીતભાઈ શાહ સાહેબના 60‘માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા-...
કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી તા. 24 ઓક્ટોબરે એટલે દશેરાના દિવસે ગુજરાત આવશે અને ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર...