વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ

વિદેશમાં નોકરી વાન્છુકો સાથે થયેલી છેતરપીંડીમાં વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂૂા.3.ર8 કરોડ ઉઘરાવી લઇ છેતરપીંડી આચરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં…

View More વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ

લગ્ન બાદ 4 દિવસ સાથે રહ્યા બાદ 14 વર્ષે ચૂકાદો આવ્યો; પત્નીને 10 હજાર ભરણ પોષણ ચૂકવવા હુકમ

જૂનાગઢની ફેમિલી કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં નિવૃત્ત બેંક અધિકારીને તેની પત્નીને દર મહિને ₹10,000નું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તેમના લગ્નના 14 વર્ષ…

View More લગ્ન બાદ 4 દિવસ સાથે રહ્યા બાદ 14 વર્ષે ચૂકાદો આવ્યો; પત્નીને 10 હજાર ભરણ પોષણ ચૂકવવા હુકમ

બગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધો

સીમમાં પાણીની કુંડી પાસેથી 70 ફૂટ દૂર ઢસડી ગઈ અમરેલી જિલ્લામાં સિંહણે બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. બગસરાના હામાપૂર ગામમાં સિંહણ આવી પહોંચી…

View More બગસરાના હામાપુરમાં બાળકને સિંહણે ફાડી ખાધો

PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, કેવડિયામાં દિલ્હી જેવી પરેડ

  આજે (૩૧ ઓક્ટોબર, ૨૦૨૫) લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ છે. આ ખાસ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…

View More PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, કેવડિયામાં દિલ્હી જેવી પરેડ

સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત

એકલવાયુ જીવન જીવતાં આધેડ ડેલી બહાર નીકળતા આખલો કાળ બનીને ત્રાટકયો: આધેડે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક રાજ્યભરમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોના ત્રાસથી લોકો ત્રાહીમામ…

View More સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત

ભગવતીપરામાં કાચ ફોડવા મામલે યુવાનને બે સગાભાઇ સહિતની ટોળકીની ધમકી

આરોપીએ કહ્યું સવાર સુધીમાં કાચ ફોડવાવાળો નહીં મળે તો તમારા બધાના મકાન ખાલી કરાવી નાખીશું ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતા ચીરાગભાઇ દલાભાઇ વાઘેલા (ઉ.વ.28)ને પાડોશીમાં રહેતા…

View More ભગવતીપરામાં કાચ ફોડવા મામલે યુવાનને બે સગાભાઇ સહિતની ટોળકીની ધમકી

અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા

    12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો…

View More અમદાવાદ પ્લેન દુર્ઘટના: 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, 92ના DNA સેમ્પલ મેચ થયા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત: ન્યૂઝ એેજન્સી AP

  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ…

View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત: ન્યૂઝ એેજન્સી AP

અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં સવાર 242 મુસાફરોની નામાવલી

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર…

View More અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં સવાર 242 મુસાફરોની નામાવલી

ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યા

હર્ષ સંઘવી પણ વિસાવદરથી અમદાવાદ જવા રવાના, અન્ય શહેરોમાંથી મેડિકલ સ્ટાફ બોલાવાયો, તમામ અધિકારીઓને હાજર થવા આદેશ અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યે આસપાસ અમદાવાદથી લંડન…

View More ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યા