ગત 12 જૂન, 2025ના રોજ 260 લોકોનો ભોગ લેનારા અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થવાની શક્યતા છે.…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ ઓકટોબરમાં તૈયાર થશે : AAIBAhmedabad plane crash
વિમાન દુર્ઘટના: ઇમર્જન્સી પાવર ડિવાઇસ રનવે પર જ નીકળી ગયું હતું?
રેટને સક્રિય થવામાં 18 સેક્ધડનો સમય લાગ્યો હતો, પાઈલટ ફેડરેશને પણ તપાસ એજન્સીના અમુક મુદ્દા ખોટા ગણાવ્યા અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171…
View More વિમાન દુર્ઘટના: ઇમર્જન્સી પાવર ડિવાઇસ રનવે પર જ નીકળી ગયું હતું?વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણ
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી…
View More વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણઅમેરિકામાં એન્જિનની તપાસ પૂરી ન થતા ફાઇનલ રીપોર્ટ અટકયો
પ્લેન દુર્ઘટનાની પહેલી વરસીએ પણ ‘બ્લેકબોકસ’નું રહસ્ય અકબંધ આજે તા.12 જૂનને શુક્રવારે અમદાવાદની વિમાની દુર્ઘટનાની પહેલી વરસી છે. 2025માં આજના દિવસે એર ઇન્ડિયાનું અમદાવાથી લંડન…
View More અમેરિકામાં એન્જિનની તપાસ પૂરી ન થતા ફાઇનલ રીપોર્ટ અટકયોટેકનિકલ ખામીને લીધે જ પ્લેન દુર્ઘટના સર્જાઇ હશે: US વકીલ
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાને એક વર્ષ થયું છે. આ દુર્ઘટનાના એક મહિનામાં જ અમેરિકા સ્થિત બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ કેસ…
View More ટેકનિકલ ખામીને લીધે જ પ્લેન દુર્ઘટના સર્જાઇ હશે: US વકીલપ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવત
પપ્પા, 12 જૂનની ટિકિટ બુક કરાવીએ નીલનો છેલ્લો શબ્દ જ અંતિમ યાત્રાનો આદેશ બની ગયો ખેતરનું કામ પતાવી લંડન ભણવા નીકળેલો લાડકવાયો પાછો ન ફર્યો,…
View More પ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવતઅમારૂં બધું જ જતું રહ્યું, જમાઇએ વળતરના રૂપિયાથી બીજા લગ્ન કર્યા
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દીકરી ગુમાવનાર અમરેલીની માતાનો વલોપાત અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પડસાલા પરિવારને લાડલી દીકરી રિધ્ધિનું મૃત્યુ થયું હતું. એક વર્ષ બાદ પણ…
View More અમારૂં બધું જ જતું રહ્યું, જમાઇએ વળતરના રૂપિયાથી બીજા લગ્ન કર્યાવિમાનનો ફયુલ સપ્લાય જાતે બંધ થયો હતો, અમે અરજી કરી છતાં કોઈ સાંભળતુ નથી
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એક ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ (FIP)…
View More વિમાનનો ફયુલ સપ્લાય જાતે બંધ થયો હતો, અમે અરજી કરી છતાં કોઈ સાંભળતુ નથીવિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનારી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ છતાં હજુ ફાઇનલ રિપોર્ટ બાકી સ્વજનો ગુમાવનાર…
View More વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂવિમાન દુર્ઘટનામાં દોષનો ટોપલો પાઇલટ પર કેમ?
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. બીજીતરફ આ દુર્ઘટનાનો દોષનો ટોપલો ફ્લાઈટના પાઇલટ સુમિત સબરવાલના માથે નાખવાનો…
View More વિમાન દુર્ઘટનામાં દોષનો ટોપલો પાઇલટ પર કેમ?