એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 9 મુસાફરોની અટકાયત

  બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હોબાળો મચી ગયો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો,…

View More એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 9 મુસાફરોની અટકાયત

દિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવાર

  તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું રવિવારે રાત્રે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે આ માટે ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણ…

View More દિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવાર

આ જ જોવાનું બાકી હતું; એર ઇન્ડિયાની વિમાનની પાંખ નીચે પંખીએ માળો બાંધ્યો

મુંબઇથી બેંગકોક જતી ફલાઇટ પાંચ કલાક મોડી ઉપડી ગુજરાત મિરર, મુંબઇ તા.28 મુંબઈથી બેન્ગકોક જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2354 સવા પાંચ કલાક મોડી પડી…

View More આ જ જોવાનું બાકી હતું; એર ઇન્ડિયાની વિમાનની પાંખ નીચે પંખીએ માળો બાંધ્યો

દિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે પ્લેન દૂર્ઘટનામાં નિધન થયા બાદ આજે તેમની અંતિમ યાત્રા નિકળી હોય મુખ્યમંત્રીના અંતિમ યાત્રામાં પોલીસ વિભાગ દ્વારા પ્રોટોકોલ…

View More દિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી

  ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો લોકો ઊમટ્યા; અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા, વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું વિમાન દુર્ઘટનામા અવસાન થતા…

View More સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી

કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો

અમદવાદમાં ગુુરુવારે એર ઇન્ડિયાનું પ્લેશ ક્રેશ થતા તેમા 275થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે.…

View More કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો

કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિ

સંસ્થાઓ, આગેવાનો, સંતો, નાગરીકજનો દ્વારા સંસ્મરણો વાગોળી, શૌકાંજલિ પાઠવી ગુજરાતનાં અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ટેક ઓફ થયાનાં થોડા સમય પછી ક્રેશ થઈ જવાથી ક્રુ…

View More કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિ

વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ

અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે,…

View More વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ

ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત

  સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો…

View More ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત

અમિત શાહ-નડ્ડા-રાજ્યપાલ-મુખ્યમંત્રી-પાટિલ-માંડવિયા પહોંચ્યા

સ્વ.વિજયભાઈની સ્મશાનયાત્રામાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, ભાજપના ધારાસભ્યો અને સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓની હાજરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન થયા બાદ આજે વિજયભાઈ…

View More અમિત શાહ-નડ્ડા-રાજ્યપાલ-મુખ્યમંત્રી-પાટિલ-માંડવિયા પહોંચ્યા