ભૂલથી પણ આ રંગની બિંદી ન લગાવો, તમારા મગજ પર પડી શકે છે નકારાત્મક અસર

  ભારતીય સંસ્કૃતિમાં, બિંદીને ફક્ત સુશોભનની વસ્તુ જ નહીં, પણ એક શુભ પ્રતીક પણ માનવામાં આવે છે. જે શાણપણ, આધ્યાત્મિકતા અને “ત્રીજી આંખ”નું પ્રતીક છે.…

View More ભૂલથી પણ આ રંગની બિંદી ન લગાવો, તમારા મગજ પર પડી શકે છે નકારાત્મક અસર

કાલે રાહુ ગ્રહનો કુંંભ રાશીમાં અને કેતુનો સિંહ રાશીમાં પ્રવેશ

પાડોશી દેશો સામેના યુદ્ધ અને વિગ્રહમાં ભારતનો થશે વિજય : દેશવાસીની આવક અને ભારતીય ઈકોનોમીમાં વધારો અને દેશમાં ધાર્મિક વિગ્રહ થઈ શકે છે વૈશાખ વદ…

View More કાલે રાહુ ગ્રહનો કુંંભ રાશીમાં અને કેતુનો સિંહ રાશીમાં પ્રવેશ

કાલે જીવનના બંધનોમાંથી મુક્તિ અપાવનાર મોહિની એકાદશી

વૈશાખ શુદ અગીયારશ ને ગુરુવારે તા.8.5.25 નાં દિવસે મોહિની એકાદશી છે. બુધવારે સવારે વહેલા ઉઠી ન્હાવાની પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું.ત્યાર બાદ શ્રી કૃષ્ણ…

View More કાલે જીવનના બંધનોમાંથી મુક્તિ અપાવનાર મોહિની એકાદશી

અક્ષય તૃતીયા પર સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામના લેટેસ્ટ રેટ

  આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં વધારો થતો રહે છે. આવી…

View More અક્ષય તૃતીયા પર સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામના લેટેસ્ટ રેટ

બુધવારે અખાત્રીજ અને ગણેશચોથનો સંગમ; શુભકાર્ય માટે શ્રેષ્ઠ સમય

સાંજે 7:19 કલાક સુધી રોહિણી નક્ષત્ર – ગજ કેસરી યોગ, બપોરે 2:11 કલાકથી ગણેશ ચોથ ચાલુ, વણજોયા મુહૂર્તમાં નવી ખરીદી – શરૂઆત શુભ અને ફળદાયી…

View More બુધવારે અખાત્રીજ અને ગણેશચોથનો સંગમ; શુભકાર્ય માટે શ્રેષ્ઠ સમય

આવતીકાલે રામનવમી પર બનવા જઇ રહ્યો છે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની કૃપા

  હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે રામ નવમી 6 એપ્રિલ એટલે કે આવતીકાલે રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી રામની સાથે મા દુર્ગાની પણ…

View More આવતીકાલે રામનવમી પર બનવા જઇ રહ્યો છે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની કૃપા

અમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર

આજે વિક્રમ સંવત 2018ના ફાગણમાસની કૃષ્ણપક્ષ અમાસનો દિવસ છે. સાથે જ શનિવાર અને સૂર્યગ્રહણ પણ છે. ત્યારે રાજકોટના જયૂબેલી ગાર્ડન પાસે આવેલા શનિદેવના પૌરાણીક મંદિરે…

View More અમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર

કાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશ

મકર રાશીના જાતકોને સાડાસાતી પૂર્ણ અને મેષ રાશીના જાતકોને સાડાસાતી શરૂ થશે: જાણો દરેક રાશી પર થતી અસર 29 માર્ચ શનિવારે અમાસના દિવસે શની ગ્રહ…

View More કાલે અમાસનાં દિવસે શની ગ્રહનો મિન રાશીમાં પ્રવેશ

આજે ભૂલથી પણ હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ન નાખતા આ 5 વસ્તુઓ, જીવનમાં વધી જશે મુશ્કેલીઓ

    આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. હોલિકા દહનના…

View More આજે ભૂલથી પણ હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ન નાખતા આ 5 વસ્તુઓ, જીવનમાં વધી જશે મુશ્કેલીઓ

હોલિકા દહનની તૈયારી

રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો…

View More હોલિકા દહનની તૈયારી