રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત, એ.એસ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ…
View More રાજુલામાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગRam Navami
શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ
ચૈત્ર સુદ આઠમ ને ગુરુવાર તારીખ 26 માર્ચ ના દિવસે સવારના 11.50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે જે શુક્રવારે સવારના 10.08 કલાક…
View More શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમકાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચ
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનથી કરાશે નિરીક્ષણ રાજકોટ રામનવમીની ઉજવણીને લઈને પોલીસ એકશનમાં આવી છે. શહેરમાં આવતીકાલે 26 માર્ચના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી…
View More કાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચરામનવમીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ
આવતીકાલે તા.26/03/2026 રોજ “રામનવમી” નિમિતે તથા તા.31/03/2026 ના રોજ મહાવીર જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન. મચ્છી…
View More રામનવમીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશરામનવમી: કર્તવ્ય, ધીરજ અને સત્યનો ઉજાસ
રામનવમી એ એક એવો પવિત્ર તહેવાર છે જ્યાં સદીઓથી વહેતી આપણી આસ્થા, શ્રીરામના મૂલ્યો, સિદ્ધાંતો અને સંસ્કારો ફરી જીવંત થઈ ઉઠે છે. ઉપરાંત શ્રીરામના ચરિત્ર…
View More રામનવમી: કર્તવ્ય, ધીરજ અને સત્યનો ઉજાસરામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી
રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો…
View More રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણીરાજા દશરથ ગૈયા લૂટાને, કંગના લૂટાવે તીનો મૈયા, જન્મે હૈ રામ રઘુરૈયા, રાજકોટ મેં બાજે બધૈયા
રાજકોટમાં ગઇકાલે રવિવારે રામનવમીની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે શહેરમાં રામ અવતારને જીવંત કરતા ફલોટસ સાથે વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો મોટી…
View More રાજા દશરથ ગૈયા લૂટાને, કંગના લૂટાવે તીનો મૈયા, જન્મે હૈ રામ રઘુરૈયા, રાજકોટ મેં બાજે બધૈયાઆવતીકાલે રામનવમી પર બનવા જઇ રહ્યો છે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની કૃપા
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે રામ નવમી 6 એપ્રિલ એટલે કે આવતીકાલે રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી રામની સાથે મા દુર્ગાની પણ…
View More આવતીકાલે રામનવમી પર બનવા જઇ રહ્યો છે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની કૃપારામનવમી પહેલાં ઝારખંડમાં કોમી ભડકો, મંગળા સરઘસ પર ભારે પથ્થરમારો-તોડફોડ
ઝારખંડના હજારીબાગમાં એક મહિનામાં બીજી વખત હિંસા ફાટી નીકળી છે. ગત વખતે મહાશિવરાત્રિ દરમિયાન ધાર્મિક ધ્વજ અને લાઉડસ્પીકર લગાવવાને લઈને હોબાળો થયો હતો. આ…
View More રામનવમી પહેલાં ઝારખંડમાં કોમી ભડકો, મંગળા સરઘસ પર ભારે પથ્થરમારો-તોડફોડ