રક્ષાબંધન 2025: ભાઇની રાશિ અનુસાર આ રંગની બાંધો રાખડી, ભાઇના કિસ્મતના દ્વાર ખુલશે

    રક્ષાબંધન એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઑગષ્ટના રોજ…

View More રક્ષાબંધન 2025: ભાઇની રાશિ અનુસાર આ રંગની બાંધો રાખડી, ભાઇના કિસ્મતના દ્વાર ખુલશે

રક્ષાબંધન પર બહેનને ભૂલથી પણ ન આપતા આવી ગિફ્ટ, અશુભ સંકેત, સમય આવશે ખરાબ

    રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સ્નેહ અને અતૂટ બંધનનું પ્રતીક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ શનિવારે 9 ઓગસ્ટના…

View More રક્ષાબંધન પર બહેનને ભૂલથી પણ ન આપતા આવી ગિફ્ટ, અશુભ સંકેત, સમય આવશે ખરાબ

શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમ

શ્રાવણ શુદ પુનમ ને શનીવાર તા.9 ઓગસ્ટના આ દિવસે શ્રવણ નક્ષત્ર બપોરે 2.24 શ્રવણ નક્ષત્ર છે આ નક્ષત્ર મા જનોઈ બદલાવી રાખડી બાંધવી શુભ ગણાય…

View More શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગમાં આ વર્ષે રક્ષાબંધન શુભ અને ઉત્તમ

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ચમકાવશે તમારી કિસ્મત , બસ ખાલી કરો આ કામ

  ભોળાનાથનો પ્રિય શ્રાવણ મહિનો શરુ થઇ ગયો છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ સોમવારના વ્રતનું આ માસમાં વિશેષ…

View More શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ચમકાવશે તમારી કિસ્મત , બસ ખાલી કરો આ કામ

શ્રાવણ: ભક્તિનો વરસાદ

જ્યાં દરેક વરસાદની બુંદમાં ભક્તિની ભીની સુગંધ હોય, જ્યાં ઠંડો પવન ‘ઓમ નમ: શિવાય’નો જાપ જપતો હોય, જ્યાં ધરતી શિવભક્તિની શીતળતા સાથે ભીંજાતી હોય, જ્યાં…

View More શ્રાવણ: ભક્તિનો વરસાદ

શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ

શ્રાવણ સુદ એકમને શુક્રવાર તા.25 જુલાઇ 2025ના દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શુક્રવારે સાંજના 4.01 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે. જે ધર્મ પુજા પાઠ તપ…

View More શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ

કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે મધ્યપ્રદેશ ઉજ્જૈન ખાતે મહાકાલ જ્યોતિલિંગને દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે ભસ્મ આરતી બાદ મહાકાલેશ્ર્વરને અલૌકીક શૃંગાર કરાયો હતો.…

View More કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા

કાલે પુષ્ય નક્ષત્રમાં અષાઢી બીજ, શુભ કાર્યો માટે ઉત્તમ

શ્રીયંત્ર પૂજા, લક્ષ્મી પૂજા અને કુળદેવીનું પૂજન કરવાથી જીવનમાં આવતી બાધાઓ થશે દૂર : નવી દુકાનનું ઉદ્ઘાટન, વાસ્તુપૂજન, ચંડીપાઠ, ગ્રહશાંતિ હવન, સોના ચાંદીની ખરીદી, જમીનના…

View More કાલે પુષ્ય નક્ષત્રમાં અષાઢી બીજ, શુભ કાર્યો માટે ઉત્તમ

‘ઓમ શં શનૈશ્ર્વરાય નમ:’ નાદથી વાતાવરણ દિવ્ય બન્યું

શનિ જયંતિની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે…

View More ‘ઓમ શં શનૈશ્ર્વરાય નમ:’ નાદથી વાતાવરણ દિવ્ય બન્યું

સોમવારે શનિ જયંતિ; પનોતીની રાશીવાળા જાતકોને ઉપાસના કરવાથી મળશે રાહત

શનિદેવની પૂજા કરવાથી ધંધા તથા જીવનમાં મુશિબત ક્રૂર અને હનુમાનજીની પૂજા કરવાથી બિમારીમાંથી મુક્તિ થશે વૈશાખ વદ ચૌદસ ને સોમવાર તા.26-5-2025ના દિવસે શનિ જયંતી છે…

View More સોમવારે શનિ જયંતિ; પનોતીની રાશીવાળા જાતકોને ઉપાસના કરવાથી મળશે રાહત