કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા

ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી…

View More કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા

કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ

કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે…

View More કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ

સૂર્યાસ્ત બાદ ભૂલથ પણ ન કરતાં આ કામો, દેવી લક્ષ્મી થશે નારાજ

સૂર્યના અસ્ત સાથે અંધકાર છે, જે નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. અંધકારમાં નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ શરૂ થાય છે. આ સિવાય તંત્ર સાધના રાત્રે જ કરવામાં…

View More સૂર્યાસ્ત બાદ ભૂલથ પણ ન કરતાં આ કામો, દેવી લક્ષ્મી થશે નારાજ

શનિના રાશી પરિવર્તનથી આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, જીવનમાં આવી શકે છે પરેશાનીઓ

ગ્રહોના ન્યાયાધીશ શનિ 15મી નવેમ્બર એટલે કે આજે તેની પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રત્યક્ષ રીતે આગળ વધશે. કેટલીક રાશિના લોકોને શનિની ચાલમાં પરિવર્તનનો લાભ મળશે,…

View More શનિના રાશી પરિવર્તનથી આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, જીવનમાં આવી શકે છે પરેશાનીઓ

આધેડનો કમળપૂજાનો પ્રયાસ

ગોંડલનાં ભોજપરામાં ચંદ્રમૌલેશ્ર્વર મંદિરે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપ્યું, ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ગોંડલમાં અંધશ્રધ્ધામાં અંધ એક આધેડે ચંદ્રમૌલેશ્વર…

View More આધેડનો કમળપૂજાનો પ્રયાસ

આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી અથવા દેવુત્થાન એકાદશી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસે નિદ્રાધીન દેવતાઓ જાગૃત થાય છે અને ત્યારબાદ લગ્ન…

View More આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી