200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

  આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. આગામી 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં રહેલા વિઘ્નો અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે. આ ગણેશ…

View More 200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

કાલે રોહિણી નક્ષત્રના દિવ્ય સંયોગમાં ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ

શ્રાવણ વદ આઠમ ને શુક્રવાર તા. 04/09/2026 ના દિવસે જન્માષ્ટમી છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 11 કલાક સુધી રોહિણી નક્ષત્ર ઉત્તમ છે જન્મ સમયે…

View More કાલે રોહિણી નક્ષત્રના દિવ્ય સંયોગમાં ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

  જન્માષ્ટમીનો શુભ તહેવાર આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તારીખ અત્યંત દુર્લભ અલૌકિક જ્યોતિષીય સંયોગો સાથે આવી રહી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન…

View More જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

કાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડી

શ્રાવણ સુદ પુનમને શુક્રવાર તા 28 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ…

View More કાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડી

રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, જાણો નિયમો

રક્ષાબંધન એ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસની ઉજવણીનો તહેવાર છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડામાં રાખડી બાંધે એક છે, અને તે તેનું રક્ષણ કરવાનું વચન…

View More રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, જાણો નિયમો

શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આજથી આ રાશિઓને મળશે ઢૈય્યાના કષ્ટોમાંથી રાહત

    જ્યોતિષ અનુસાર શનિ દેવ (શનિ) આજે 20 ઓગસ્ટના રોજ *નક્ષત્ર* (નક્ષત્ર) ગોચરમાંથી પસાર થવાના છે. શનિના નક્ષત્ર પરિવર્તનથી અનેક રાશિના લોકોના જીવનમાં નોંધપાત્ર…

View More શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આજથી આ રાશિઓને મળશે ઢૈય્યાના કષ્ટોમાંથી રાહત

આજથી સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ બનતા આ રાશિએ રહેવું સાવધાન, મુશ્કેલીઓ વધવાની જ્યોતિષીય આગાહી

  જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમની સંબંધિત સ્થિતિઓનું વિશેષ મહત્વ છે. આજે, ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ, સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ દરમિયાન…

View More આજથી સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ બનતા આ રાશિએ રહેવું સાવધાન, મુશ્કેલીઓ વધવાની જ્યોતિષીય આગાહી

મહાદેવને ખુબ જ પ્રિય છે આ રાશી, હંમેશા રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા

  એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરનારા દરેક શિવ ભક્ત…

View More મહાદેવને ખુબ જ પ્રિય છે આ રાશી, હંમેશા રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમય

  આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ એ વૈજ્ઞાનિક અને જ્યોતિષ બંને દ્રષ્ટિકોણથી જોવામાં આવતી એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે.આ ઘટના આજે…

View More આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમય

આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. 12 મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ,…

View More આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં