200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

  આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. આગામી 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં રહેલા વિઘ્નો અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા છે. આ ગણેશ…

View More 200 વર્ષ બાદ ગણેશ ચતુર્થીએ બન્યો ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

કાલે રોહિણી નક્ષત્રના દિવ્ય સંયોગમાં ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ

શ્રાવણ વદ આઠમ ને શુક્રવાર તા. 04/09/2026 ના દિવસે જન્માષ્ટમી છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 11 કલાક સુધી રોહિણી નક્ષત્ર ઉત્તમ છે જન્મ સમયે…

View More કાલે રોહિણી નક્ષત્રના દિવ્ય સંયોગમાં ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

  જન્માષ્ટમીનો શુભ તહેવાર આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તારીખ અત્યંત દુર્લભ અલૌકિક જ્યોતિષીય સંયોગો સાથે આવી રહી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન…

View More જન્માષ્ટમીએ બનશે દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

કાલે નાગપાંચમ; વ્રત કરનારને કાલ સર્પયોગ, પિતૃદોષમાંથી મળશે રાહત

શ્રાવણ વદ ચોથને મંગળવારના દિવસે નાગ પાંચમ છે. મંગળવારે સવારના 7.41 સુધી ચોથ તિથિ છે ત્યારબાદ પાંચમ તિથિ છે જે બુધવારે સવારના 6.11 કલાકે સૂર્ય…

View More કાલે નાગપાંચમ; વ્રત કરનારને કાલ સર્પયોગ, પિતૃદોષમાંથી મળશે રાહત

ગુજરાતના આ ગામની અનોખી માન્યતા: જ્યાં રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી મનાય છે અશુભ, જાણો કારણ

  સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની મનાય છે. અહીં 205 વર્ષ જૂની પરંપરા…

View More ગુજરાતના આ ગામની અનોખી માન્યતા: જ્યાં રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી મનાય છે અશુભ, જાણો કારણ

કાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડી

શ્રાવણ સુદ પુનમને શુક્રવાર તા 28 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ…

View More કાલે રક્ષાબંધન, આખો દિવસ બહેન-ભાઇને બાંધી શકશે રાખડી

રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, જાણો નિયમો

રક્ષાબંધન એ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસની ઉજવણીનો તહેવાર છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડામાં રાખડી બાંધે એક છે, અને તે તેનું રક્ષણ કરવાનું વચન…

View More રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, જાણો નિયમો

શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આજથી આ રાશિઓને મળશે ઢૈય્યાના કષ્ટોમાંથી રાહત

    જ્યોતિષ અનુસાર શનિ દેવ (શનિ) આજે 20 ઓગસ્ટના રોજ *નક્ષત્ર* (નક્ષત્ર) ગોચરમાંથી પસાર થવાના છે. શનિના નક્ષત્ર પરિવર્તનથી અનેક રાશિના લોકોના જીવનમાં નોંધપાત્ર…

View More શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આજથી આ રાશિઓને મળશે ઢૈય્યાના કષ્ટોમાંથી રાહત

મહાદેવને ખુબ જ પ્રિય છે આ રાશી, હંમેશા રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા

  એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરનારા દરેક શિવ ભક્ત…

View More મહાદેવને ખુબ જ પ્રિય છે આ રાશી, હંમેશા રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમય

  આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ એ વૈજ્ઞાનિક અને જ્યોતિષ બંને દ્રષ્ટિકોણથી જોવામાં આવતી એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે.આ ઘટના આજે…

View More આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમય