આજે તુલસી વિવાહ છે.તુલસી વિવાહ પછી શુભ કાર્યોની શરૂઆત થાય છે. તુલસી વિવાહ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીએ આવે છે. આ દિવસે તુલસી માતાના...
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વધાનમાં વૃંદાવન વ્રજમાં વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં દિવ્ય વ્રજાનંદ મહા મહોત્સવ શુભારંભ થયો દેશ વિદેશના હજારો વૈષ્ણવો સાત દિવસની આ...
દીપાવલી-નુતનવર્ષની ઉમંગભેર ઉજવણી બાદ આજે લાભપાંચમના શુકનવંતા દિવસથી વેપારીઓ ફરી કામધંધાનું મુરત કરી નવા વર્ષની કામગીરીનો શુભારંભા કર્યો છે. લાભપાંચમને પાવનકારી દિવસે ભગવાનના પુજન-અર્ચન સાથે કામધંધાની...
હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર માનાવમાં આવે છે. દિવાળીના પાંચ દિવસીય તહેવારનો આ બીજા દિવસે કાલી ચૌદસ હોય છે.કાળી ચૌદસનો તહેવાર કારતક માસના કૃષ્ણ...
કારતક સુદ એકમ ને મંગળવાર તા. 14/11/2023થી વિક્રમ સંવત 2080નો રાક્ષસ નામના સંવત્સરનો પ્રારંભ થશે સંવત 2080માં ગુરુ ગ્રહ મેષ તથા વૃષભ રાશિમાં, રાહુ ગ્રહ મીન...
જો તમે ધનતેરસ પર સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. વાસ્તવમાં ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે...
હિંદુ ધર્મમાં ધનતેરસનું ખુબ મહત્વ હોય છે. અને આજથી પાંચ દિવસના મોટા તહેવારની શરૂઆત થાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં...
આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે એટલે કે ગઈકાલે છે. આ વર્ષે ધનતેરસના દિવસે 59 વર્ષ પછી ગ્રહોનો ખૂબ જ દુર્લભ સંયોગ થઈ રહ્યો છે.ગ્રહોનો ખૂબ જ...
ધનતેરસના દિવસને ખરીદી માટે વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ઘરેણાં, વાહન અથવા સાવરણી ખરીદો છો, તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા...
હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવારનું ખાસ મહત્વ છે. દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023એ ઉજવવામાં...