કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ

જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…

View More કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ

વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય

સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે…

View More વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય

આધ્યાત્મિક અને પારિવારિક શાંતિ માટે ઘરસભા મહત્વની – મહંત સ્વામી મહારાજ

’અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા ’ કથા શ્રેણી દરમ્યાન રવિવારનાં દિવસે સંસ્થાનાં વિદ્વાન સંત પૂજ્ય આદર્શજીવન સ્વામિએ સવારની કથામાં શ્રોતાગણ હરિભક્તોને ખુબ જ સુંદર અને મનનીય કથાવાર્તાનો…

View More આધ્યાત્મિક અને પારિવારિક શાંતિ માટે ઘરસભા મહત્વની – મહંત સ્વામી મહારાજ

પૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમી

પૂ.મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. ચાલુ વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આ…

View More પૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમી

શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ

ચૈત્ર સુદ આઠમ ને ગુરુવાર તારીખ 26 માર્ચ ના દિવસે સવારના 11.50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે જે શુક્રવારે સવારના 10.08 કલાક…

View More શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ

આજથી શનિની બદલાશે ચાલ: આ રાશીના જાતકોને થશે ફાયદો

  જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મના ફળ આપનાર તરીકે પૂજવામાં આવે છે. શનિને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિ ધરાવતો…

View More આજથી શનિની બદલાશે ચાલ: આ રાશીના જાતકોને થશે ફાયદો

ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીમાં ન કરતાં આ કામો, માં દુર્ગા થઈ શકે છે નારાજ

    હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીને ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આવતી કાલથી ચૈત્ર નવરાત્રી શરૂ થશે અને ૨૭ માર્ચે સમાપ્ત થશે આ…

View More ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીમાં ન કરતાં આ કામો, માં દુર્ગા થઈ શકે છે નારાજ

કાલથી ચૈત્રી નવરાત્રિ, માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે

ફાગણ વદ અમાસ ને ગુરૂૂવાર તારીખ 19 માર્ચ ના દિવસે સવારના 6.54 કલાક સુધી અમાસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રી એકમ તિથિ છે…

View More કાલથી ચૈત્રી નવરાત્રિ, માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે

ચંદ્ર ગ્રહણ 2026: આજે સાંજે આકાશમાં દેખાશે બ્લડ મૂન, આ 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું

  આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આજે સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન આકાશમાં એક ખાસ અવકાશી નજારો જોવા મળશે જ્યારે ચંદ્ર લાલ દેખાશે.…

View More ચંદ્ર ગ્રહણ 2026: આજે સાંજે આકાશમાં દેખાશે બ્લડ મૂન, આ 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું

આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ!! આ 5 રશીના જાતકોએ સાવધાન રહેવું, જીવનમાં મચશે ઉથલપાથલ

  ‘હોળાષ્ટક’ હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક 24 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલથી શરૂ થશે અને 3 માર્ચ સુધી…

View More આવતીકાલથી હોળાષ્ટકનો પ્રારંભ!! આ 5 રશીના જાતકોએ સાવધાન રહેવું, જીવનમાં મચશે ઉથલપાથલ