સાધુ સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના દિલધડક કરતબો જોઈ યાત્રિકો થયા અચંબિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ,…
View More સોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલSomnath news
દૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગ
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો…
View More દૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગવડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં
કાલે સોમનાથમાં રાત્રી રોકાણ બાદ 11મીએ રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન, 12મીએ અમદાવાદમાં કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10…
View More વડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાંપ્રભાસતીર્થ ત્રિવેણી સંગમ ખાતે 1000 વર્ષની શૌર્યગાથાને શ્રધ્ધાંજલિ
શૂરવીર આત્માઓના મોક્ષાર્થે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન સાથે સવામણ જનોઇની તર્પણવિધિ યોજાઇ પીંડદાન સમયે સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રધ્ધા અને ગૌરવની લાગણીથી ઓતપ્રોત બન્યું ભારતની આસ્થા,…
View More પ્રભાસતીર્થ ત્રિવેણી સંગમ ખાતે 1000 વર્ષની શૌર્યગાથાને શ્રધ્ધાંજલિસોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. તેમણે જણાવ્યું કે, અખંડ આસ્થાના એક હજાર વર્ષ…
View More સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલસોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ
3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે 108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને…
View More સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભસોમનાથમાં PM મોદીની શૌર્યયાત્રા અને જાહેર સભા
મહાદેવના દર્શન કર્યા બાદ 200 અશ્વો સાથે શૌર્ય યાત્રા કાઢશે, રાજકોટનો રોડ શો રદ કરી સોમનાથમાં 20 મિનિટની યાત્રાનો કાર્યક્રમ ઉમેરાયો રાજકોટમાં 11મીએ અઢી કલાકનુ…
View More સોમનાથમાં PM મોદીની શૌર્યયાત્રા અને જાહેર સભાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.11મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાસોમનાથ સ્વાભિમાન પર્વ: 1,000 વર્ષની અખંડ શ્રદ્ધા
2026નું વર્ષ સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન તીર્થસ્થાન પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ થઈ ગયા છે સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથ… આ શબ્દ…
View More સોમનાથ સ્વાભિમાન પર્વ: 1,000 વર્ષની અખંડ શ્રદ્ધાસોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભિષણ આગ, ફાયર બ્રિગેડની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી
સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રીના 11:30 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના…
View More સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભિષણ આગ, ફાયર બ્રિગેડની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી