જિલ્લા કલેક્ટર, એસપીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ

11 જાન્યુઆરીએ પીએમ સંભવત: સોમનાથમાં, કોરિડોર પર મહત્વપૂર્ણ નિર્ણય આવવાની શક્યતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ…

View More જિલ્લા કલેક્ટર, એસપીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ

વિધ્વંશ નહીં પણ સ્વાભિમાનની ગાથા છે…” સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લખ્યો લેખ

  પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પહેલા હુમલાની આજે 1000મી વર્ષગાંઠ છે. ત્યારે આજે PM મોદીએ પણ સોમનાથને લઈ એક લેખ લખ્યો છે. તેમણે પશ્ચિમ…

View More વિધ્વંશ નહીં પણ સ્વાભિમાનની ગાથા છે…” સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લખ્યો લેખ

સોમનાથ મંદિરની આજુબાજુ વર્ષોથી ફેરી કરીને રમકડાં, પુષ્પો વેચનારને પોલીસની હેરાનગતિ

રોજે રોજનું કમાઇને ખાતા લોકોને પોલીસ ચોકીએ લઇ જઇ અને હેરાન કરતાં હોવાનો આક્ષેપ સોમનાથ મંદિર ની આજુબાજુ મા ફેરી કરી ને રમકડાં, ધાર્મિક પુસ્તકો…

View More સોમનાથ મંદિરની આજુબાજુ વર્ષોથી ફેરી કરીને રમકડાં, પુષ્પો વેચનારને પોલીસની હેરાનગતિ

સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા

વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો…

View More સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા

સોમનાથ જિલ્લામાં પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીએ જેલ હવાલે

ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત…

View More સોમનાથ જિલ્લામાં પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીએ જેલ હવાલે

નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં ભાવિકો ઉમટયા

હોટલ, ગેસ્ટહાઉસો હાઉસફૂલ, રસ્તાઓ પર પણ ટ્રાફિક જોવા મળ્યો નાતાલ અને 31 ડિસેમ્બરના મીની વેકેશન દરમ્યાન દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવિકોનો…

View More નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં ભાવિકો ઉમટયા

સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સના અનંત અંબાણી

દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંતભાઈ અંબાણી પધાર્યા હતા. તેઓએ આશુતોષ ભગવાન સોમનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજન…

View More સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સના અનંત અંબાણી

સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલી

પોલીસ તંત્રને સુદ્રઢ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા કડક કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી…

View More સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાનો સપાટો, 176 કર્મચારીઓની સામૂહિક બદલી

સોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસ

ધારદાર હથિયાર, મોબાઇલ, ચાવી સાથે પ્રવેશ કરનાર શખ્સની યોજનાને નિષ્ફળ બનાવી ગીર સોમનાથ જીલ્લામાં આવેલ અત્યંત સંવેદનશીલ અને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સુપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ…

View More સોમનાથ મંદિર ખાતે મોકડ્રીલનું આયોજન કરતી પોલીસ

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઘેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિ.મી.ની કરશે પદયાત્રા

સામાજિક સમરસતા, સાંપ્રદાયિક સમભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 20મી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ઘેલા સોમનાથથી સોમનાથ…

View More કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઘેલા સોમનાથથી સોમનાથ સુધી 229 કિ.મી.ની કરશે પદયાત્રા