ભારતમાં શાળામાં ભણાવવાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)ના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ એટલે કે જ્યુડિશિયલ…
View More ન્યાયતંત્ર ભ્રષ્ટ છે તો શું રાજકારણ ને વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી મુક્ત છે?Politics
ચૂંટણી ટાણે આરોગ્ય કર્મચારીઓ લડતના માર્ગે
પડતર માંગણીઓને લઇ સરકારને ઘેરવા તૈયારી, મુખ્યમંત્રીને લખ્યો પત્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી પૂર્વે રાજયના 25 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે મોરચો ખોલ્યો…
View More ચૂંટણી ટાણે આરોગ્ય કર્મચારીઓ લડતના માર્ગેગુજરાતમાં બાબુશાહી, પ્રધાનોના પણ માન-મોભા જળવાતા નથી
રાજ્ય સરકારે બાકાયદા પરિપત્ર બહાર પાડવો પડયો, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન ગરિમાપૂર્ણ અને યોગ્ય સ્વાગત કરવા આપવા સૂચના ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોને જવાબ આપતા ન…
View More ગુજરાતમાં બાબુશાહી, પ્રધાનોના પણ માન-મોભા જળવાતા નથીસાંસદ ગેનીબેન ઠાકોરે બટાકાનો હાર પહેરી નોંધાવ્યો વિરોધ, કંપનીઓ સામે આક્રોશ
બટાકાના બમ્પર ઉત્પાદન વચ્ચે યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગેનીબેન સહિત કોંગ્રેસના…
View More સાંસદ ગેનીબેન ઠાકોરે બટાકાનો હાર પહેરી નોંધાવ્યો વિરોધ, કંપનીઓ સામે આક્રોશકોંગ્રેસના MLA જીજ્ઞેશ મેવાણી સામે મહિલાની ખોટી ફરિયાદ નોંધાવી જેલમાં ધકેલવાનું ષડયંત્ર
ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સેવાદળ પ્રમુખ તેમજ પ્રખર નેતા લાલજી દેસાઈએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, વિપક્ષના…
View More કોંગ્રેસના MLA જીજ્ઞેશ મેવાણી સામે મહિલાની ખોટી ફરિયાદ નોંધાવી જેલમાં ધકેલવાનું ષડયંત્રકોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો.મહેશ રાજપુતે કમાન સંભાળી
અમદાવાદમાં જનમેદનીનો મહાસાગર: સંત મુકેશભાઇ દેસાઇ અને રઘુવીરદાસજી બાપુના આશીર્વાદથી સામાજિક ન્યાયને નવુ બળ મળ્યું ગુજરાતની પવિત્ર ધરા પર જ્યારે પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની…
View More કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો.મહેશ રાજપુતે કમાન સંભાળી‘આપ’ની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાની શરૂૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન…
View More ‘આપ’ની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલ
પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની…
View More ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલવિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર “ચુકાદો” કરવાનો આરોપ લગાવ્યો, અને ઉમેર્યું કે તેમનો “વિશ્વાસઘાત હવે ખુલ્લો પડી ગયો છે”. લોકસભામાં…
View More વિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહારભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન
AI સમિટમાં યુથ કોંગ્રેસે કરેલ પ્રદર્શનના વિરોધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર નવી દિલ્હી ખાતે ચાલી રહેલ AI Summit માં પધારેલ સમગ્ર વિશ્વના અગ્રણી ડેલીગેટસની હાજરીમાં…
View More ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન