હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ ટ્રસ્ટના નેજા હેઠળ 19 આકર્ષક ફ્લોટ્સ સાથે રાજમાર્ગો પર પ્રસ્થાનથી હર હર મહાદેવના નારાથી આકાશ ગુંજી ઉઠ્યુ ’છોટી…
View More જામનગરમાં મહાશિવરાત્રીની શિવ શોભાયાત્રા ઉત્સાહભેર સંપન્નMahashivratri
સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશે
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર…
View More સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશેદ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણી
દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15-02-2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય…
View More દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણીઆ વસ્તુઓ વિના અધૂરી છે મહાશિવરાત્રી પૂજા, જાણો સંપૂર્ણ સામગ્રી
આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, રાત્રિ જાગરણ…
View More આ વસ્તુઓ વિના અધૂરી છે મહાશિવરાત્રી પૂજા, જાણો સંપૂર્ણ સામગ્રીશ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે
મંદિરમાં મહાઆરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક, શૃંગાર દર્શન તથા 1008 દીવડા પ્રજ્વલિત કરાશે આગામી તા. 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની ઉજવણીને ધ્યાનમાં રાખીને…
View More શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશેભગવાન શિવને પ્રિય છે આ 4 રાશિના જાતકો, મહાશિવરાત્રીથી શરૂ થશે સુવર્ણકાળ
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રીને ભગવાન શિવની સૌથી પવિત્ર રાત્રિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે…
View More ભગવાન શિવને પ્રિય છે આ 4 રાશિના જાતકો, મહાશિવરાત્રીથી શરૂ થશે સુવર્ણકાળઉપાસના માટે ઉત્તમ ગણાતા વ્યતિપાત યોગમાં રવિવારે મહાશિવરાત્રી
મહાવદ તેરસને રવિવાર તા.15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી છે. યોગ 26 હોય છે તેમા વ્યતિપાત નામ નો યોગ ખાસ કરીને દાન ઉપવાસ પૂજા તર્પણ માટે અત્યંત…
View More ઉપાસના માટે ઉત્તમ ગણાતા વ્યતિપાત યોગમાં રવિવારે મહાશિવરાત્રીજામનગરમાં મહાશિવરાત્રી પર્વે 19 ફ્લોટ સાથે શિવ શોભાયાત્રા યોજાશે
સિધ્ધાનાથ મહાદેવથી પ્રારંભ કરી શહેરમાં ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થશે જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત…
View More જામનગરમાં મહાશિવરાત્રી પર્વે 19 ફ્લોટ સાથે શિવ શોભાયાત્રા યોજાશેડાક વિભાગ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્ર્વનાથના પ્રસાદનો ઘરે બેઠા મળશે લાભ
મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ…
View More ડાક વિભાગ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્ર્વનાથના પ્રસાદનો ઘરે બેઠા મળશે લાભજૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂ
ટ્રાફિક અને પાર્કિંગ સહિતની સમસ્યાના નિકાલ માટે તંત્રની કવાયત જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને…
View More જૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂ