ભૂલથી પણ શિયાળાની ઋતુમાં આ 5 ફળ ન ખાવા જોઈએ, નહીં તો બીમારીનું ઘર બની જાશે શરીર

  શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર પોતાની ખાનપાન પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ ઋતુમાં ફળોનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઠંડીના…

View More ભૂલથી પણ શિયાળાની ઋતુમાં આ 5 ફળ ન ખાવા જોઈએ, નહીં તો બીમારીનું ઘર બની જાશે શરીર

રોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસ

આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન શરદી-ઉધરસ 1032, તાવ 838, ઝાડા-ઊલટીના 186 કેસ સામે આવ્યા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન…

View More રોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસ

હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં…

View More હાઈ બ્લડપ્રેશર: શું છે અને કેમ જાગરૂક રહેવું જરૂરી છે

રશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ

સમગ્ર વિશ્વ કેન્સરથી પરેશાન છે. આ જ રશિયન આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી તૈયાર કરી છે. આવી સ્થિતિમાં, આ સમાચાર સમગ્ર…

View More રશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ

એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ

ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…

View More એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ

શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં

શિયાળાની સિઝન આવતાની સાથે જ હવા શુષ્ક બની જાય છે, જેના કારણે શરીરમાં શુષ્કતા અનુભવવા લાગે છે. લોકો તેમની ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારની…

View More શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં

મોબાઇલે 60 ટકાને નિશાચર બનાવ્યા, 57 ટકાની યાદશક્તિ ઘટી

વારંવાર મોબાઇલ ચેક ન કરે તો 70 ટકાને અશાંતિનો, લાઇક-કમેન્ટ નહીં મેળવનારા 77 ટકાને એકલા હોવાનો અનુભવ: મનોવિજ્ઞાન ભવનનો ચોંકાવનારો રિપોર્ટ પરીક્ષાઓ જ્યારે નજીક આવે…

View More મોબાઇલે 60 ટકાને નિશાચર બનાવ્યા, 57 ટકાની યાદશક્તિ ઘટી

અઠવાડિયામાં ડેન્ગ્યુના 8, ટાઇફોઈડના 6 કેસ

મેલેરીયા અને ચિકન ગુનિયાના પણ કેસ નોંધાયા, વાયરસ રોગચાળો-ઝાડા ઉલ્ટી-તાવના દર્દીઓ યથાવત રાજકોટમાં વાઇરલ રોગચાળા સહિત ગંભીર બિમારીના દર્દીઓમાં વધારો થયો છે. સરકારી અને ખાનગ…

View More અઠવાડિયામાં ડેન્ગ્યુના 8, ટાઇફોઈડના 6 કેસ

65 ટકા મહિલાઓ એનિમિયા પીડિત, 40.8 ટકા બાળકો ઠીંગણા

સમૃદ્ધ ગુજરાત તંદુરસ્તીમાં યુ.પી. – પશ્ર્ચિમ બંગાળ કરતા પણ પાછળ રાજ્યમાં 21 ટકા બાળકો કુપોષિત અને 7.8 ટકા બાળકોમાં દુબળાપણું ગુજરાત દેશના સમૃદ્ધ રાજ્યોમાં ગણાતું…

View More 65 ટકા મહિલાઓ એનિમિયા પીડિત, 40.8 ટકા બાળકો ઠીંગણા

કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેનો ઉકેલ

શું તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો છતાં પણ વજન ઘટતું નથી? વજન ઘટાડવું માત્ર એક્સરસાઈઝ ઉપર આધાર રાખતું નથી. જો એક્સરસાઈઝ પછી પણ તમે ઈચ્છિત…

View More કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેનો ઉકેલ