ખરીફ પાકો ટેકાના ભાવે વેચાણ માટે 15મી સુધી પોર્ટલ ઉપર થશે નોંધણી

સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરી વાવેતરની ચકાસણી થશે ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા આગામી તા. 15…

View More ખરીફ પાકો ટેકાના ભાવે વેચાણ માટે 15મી સુધી પોર્ટલ ઉપર થશે નોંધણી

કપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની

સારા કાચા કેળા ખેડૂતોના મણે 100 રૂપિયે માંડ વેચાય છે:બજારમાં પાકા કેળા રૂ.50ના ડઝનનો ભાવ કેરી,કેળા અને કાંદા આ ત્રણેય ના વેપારીઓ ક્યારેક મેડીએ હોય…

View More કપાસના બદલે કેળાનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની

ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી 1600 રૂૂપિયાથી નીચા ભાવો મળે છે મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે ખેત મજૂરોને…

View More ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

ટેકાના ભાવે નોંધણીના સર્વરમાં સતત ધાંધિયા, ખેડૂતો લાઇનમાં

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોની સવારથી જ લાંબી કતારો, રજિસ્ટ્રેશનમાં થતા ધાંધિયાથી રોષ ફેલાયો રાજકોટના ગઢકા ગામે વહેલી સવારથી ખેડૂતોની કતાર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના…

View More ટેકાના ભાવે નોંધણીના સર્વરમાં સતત ધાંધિયા, ખેડૂતો લાઇનમાં

કાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાય

તા. 26-8-20 25 ના રોજ માર્કેટિંગ યાર્ડ કાલાવડની સાધારણ સભા ચેરમેન મૌલિકભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજેયેલ હતી. કમિટીના ઠરાવ્યા મુજબ કાલાવડ તાલુકાના કોઈપણ ખેડૂતનું અકસ્માતે…

View More કાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાય

ખેડૂતોને ઝટકો; જમીન સંપાદનના વધારાના અને વ્યાજની રકમ ઉપર ટી.ડી.એસ.કપાશે

ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક…

View More ખેડૂતોને ઝટકો; જમીન સંપાદનના વધારાના અને વ્યાજની રકમ ઉપર ટી.ડી.એસ.કપાશે

સુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યો

સરકાર દ્વારા વિદેશથી આયાત થતા કપાસની પરથી તમામ વેરા મુક્તિ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી આપ ગુજરાત સંગઠનના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા…

View More સુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યો

ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા

રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.…

View More ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા

લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો

ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત…

View More લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો

સાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલી

સાવરકુંડલા અને લીલીયામાં 2024માં થયેલી અતિવૃષ્ટિની સહાય આપવામાં આવી નથી. આ ઉપરાંત ખાતર, બિયારણમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકા…

View More સાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલી