મહિલા જન્મથી જ માનસિક બીમારીથી પીડિત પરિવારમાં શોકનો માહોલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અકાળ મોત નં. 20/2026 (BNSS કલમ 194) હેઠળ નોંધાયેલા બનાવ મુજબ, તા.…
View More સાવરકુંડલામાં ઝટકા મશીનના તારમાં ગળું ફસાતાં મહિલાનું કરુણ મોતSavarkundla news
સાવરકુંડલા તાલુકામાં શેત્રુંજી કાંઠાના 18 ગામો પૂરથી પ્રભાવિત
સાવરકુંડલા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં બે વખત અંધારાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના આશરે 18 જેટલા ગામો પાણીના પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાં ખાસ…
View More સાવરકુંડલા તાલુકામાં શેત્રુંજી કાંઠાના 18 ગામો પૂરથી પ્રભાવિતસાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજા
સાવરકુંડલા ટાઉન પોલીસની ગાડીને એના ગામની સીમમા મુબઇ થી દિલ્હી એક્ષપ્રેશ ભારતમાલા હાઇવે નબર – 4 ઉપર અકસ્માત નડ્યો હતો. રસ્તાની વચ્ચો વચ્ચ સીમેન્ટનો ગડર…
View More સાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજાસાવરકુંડલા માટે સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની…
View More સાવરકુંડલા માટે સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીરસાવરકુંડલાના આંબરડીમાં દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
સાવરકુંડલાના આંબરડી ગામે દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ડખ્ખો થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More સાવરકુંડલાના આંબરડીમાં દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોત
સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં અતિશય વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગિણીયા ગામે રસોઈ બનાવતી મહિલા પર દીવાલ પડતા ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં…
View More ભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોતસાવરકુંડલાના કેરાળા ગામે જમીન વિવાદનો અંત, પોલીસે વિધવાને 9 વિઘા જમીન પરત અપાવી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા જમીન વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી એક વિધવા…
View More સાવરકુંડલાના કેરાળા ગામે જમીન વિવાદનો અંત, પોલીસે વિધવાને 9 વિઘા જમીન પરત અપાવીસાવરકુંડલા ખાતે મોરારિબાપુના હસ્તે માર્ગી સાધુ ક્ધયા છાત્રાલયનું લોકાર્પણ
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે. આ આશ્રમ માં છેલ્લા 13 વર્ષથી રખડતા ભટકતા મનોરોગી મહિલાઓની વિનામૂલ્ય…
View More સાવરકુંડલા ખાતે મોરારિબાપુના હસ્તે માર્ગી સાધુ ક્ધયા છાત્રાલયનું લોકાર્પણસાવરકુંડલાના વૃધ્ધાને અશ્ર્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 3.60 લાખ પડાવ્યા
સાવરકુંડલામાં એક 65 વર્ષીય મહિલાને સોશિયલ મીડિયા અને વિડિયો કોલ મારફતે વિશ્વાસમાં લઈ બ્લેકમેઇલ કરી રૂૂપિયા પડાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. મામલે મહિલાએ ભુજના…
View More સાવરકુંડલાના વૃધ્ધાને અશ્ર્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 3.60 લાખ પડાવ્યાસાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા…
View More સાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો