બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રFarmers
સોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલ
સોના-ચાંદી અને શેરબજારમાં 10 વર્ષમાં 12થી 17 ટકાના વાષિર્ર્ક વૃધ્ધિ દરે વળતર મળ્યું છે, જયારે જીડીપીમાં 17 ટકા અને રોજગારીમાં 45 ટકા યોગદાન ધરાવતા કૃષિક્ષેત્રના…
View More સોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેર
પિયત અને બિનપિયત માટે હેકટર દીઠ 12000થી 22000ની મર્યાદામાં સહાય મળશે રાજય સરકાર પાંચ જીલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી…
View More ખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેરબોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો
ખેડૂત મહાપંચાયતને મંજૂરી નહીં અપાતા મામલો બિચકયો, પોલીસ ઉપર પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ, 3 પોલીસમેન ઘાયલ આમ આદમી પાર્ટીની લડત ચાલુ રાખવાની જાહેરાત, 31મીએ…
View More બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયોરવિ પાક માટે ટેકાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો
વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસુર, રાયડો અને કસુંબીનો ટેકાનો ભાવ જાહેર કરાયો: રૂા.160થી 600 સુધીની કિંમત નક્કી કરાઇ ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ…
View More રવિ પાક માટે ટેકાના ભાવમાં 10 ટકા સુધીનો વધારોયુપી અને ગુજરાતના ખેડૂતો પાસેથી અડદ મગફળીની 100% ખરીદી કરશે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે તે ઉત્તર પ્રદેશમાંથી મગ, તલ અને મગફળીની 100% અને ગુજરાતમાંથી સોયાબીન, મગ અને મગફળીની ખરીદી કરશે. આના પરિણામે બંને રાજ્યોમા…
View More યુપી અને ગુજરાતના ખેડૂતો પાસેથી અડદ મગફળીની 100% ખરીદી કરશે કેન્દ્ર સરકારઅમરેલીના ગાવડકામાં ભૂમાફિયાઓના ત્રાસથી ખેડૂતો પરેશાન, રસ્તા પર ઉતર્યા
ભૂ-માફિયાઓના ત્રાસથી ગાવડકા ગામના ખેડૂતો પરેશાન, રસ્તો રોકીને ખેડૂતોએ રામધૂન અને ન્યાય આપોના સૂત્રોચાર કર્યા અમરેલી છેલ્લા ઘણા વર્ષોથી ઈકોઝોનમાં છે. તેમ છતાં ભૂ-માફીયાઓ તંત્રનો…
View More અમરેલીના ગાવડકામાં ભૂમાફિયાઓના ત્રાસથી ખેડૂતો પરેશાન, રસ્તા પર ઉતર્યાવેરિફિકેશનમાં મગફળીનું વાવેતર જોવા ન મળ્યું હોય તેવા ખેડૂતો ગ્રામસેવકને રજૂઆત કરી શકશે
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની…
View More વેરિફિકેશનમાં મગફળીનું વાવેતર જોવા ન મળ્યું હોય તેવા ખેડૂતો ગ્રામસેવકને રજૂઆત કરી શકશેપરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશે
દિલ્હી-એનસીઆરમાં પરાળી બાળવાના મુદ્દા પર કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા, વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું…
View More પરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશેરેકોર્ડ બ્રેક 22 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર, 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ
ગત વર્ષે 8,295 કરોડની 12.22 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઇ, દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 50 ટકાથી વધુ મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી…
View More રેકોર્ડ બ્રેક 22 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર, 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ