અનેક કચેરીઓમાં હજુ પરિપત્ર મળ્યો નથી તો કયાંક અમલવારી નથી થતી, ખેડૂતોને કચેરીઓના ધરમધકકા ચાલુ; મહેસુલ કર્મચારીઓને ચૂંટણી કામગીરી સોપાતા રેવન્યુના કામમાં મહિના દિવસનો…
View More 135Dની નોંધ તાત્કાલિક પાડવાનો પરિપત્ર થયો પણ અમલવારીમાં કાચુ કામFarmers
કોડીનારના આદપોકારમાં રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતે ઝેરી દવા પી લેતા દોડધામ
કોડીનાર તાલુકાના આદપોકાર અને સયાજી રાજપરા ગામની સીમમાં વર્ષો જૂના રસ્તાના વિવાદે આજે હિંસક વળાંક લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ…
View More કોડીનારના આદપોકારમાં રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતે ઝેરી દવા પી લેતા દોડધામતળાજા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રૂા.125 વધુ મળશે
ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની હાજરીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટીંગ યાર્ડમા લગભગ બારેય માસ કોઈને કોઈ જણસી આવતી રહેતી હોય છે.જિલ્લામા સૌથીવધુ…
View More તળાજા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદીમાં રૂા.125 વધુ મળશેધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા, જીઇબી અને સરકાર સામે આક્રોશ
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ હાલ “સૂડી વચ્ચે સોપારી” જેવી થઈ ગઈ છે. એક તરફ કમોસમી વરસાદનો માર અને બીજી તરફ પિયત સમયે જ વીજળીના ધાંધિયા. રાજકોટ…
View More ધોરાજી પંથકના ખેડૂતોને પિયત સમયે જ વીજળીના ધાંધિયા, જીઇબી અને સરકાર સામે આક્રોશરાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો…
View More રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશેબગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડ
મંડળીના બેફામ દોડતા વાહને વેપારીની મગફળીને નુકસાન કરેલ બગસરા માર્કેટિંગ યાર્ડ દ્વારા થોડા દિવસો પૂર્વે એક ખેડૂતને થયેલ નુકસાન બાબતે બગસરાની જ ખેડૂત વિવિધ કાર્યકારી…
View More બગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડખેડૂતો માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ કાલથી એક મહિના માટે ખુલ્લું મુકાશે
અંદાજપત્ર પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવત: રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. ખેતીવાડી ખાતાના 42, બાગાયત ખાતાના…
View More ખેડૂતો માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ કાલથી એક મહિના માટે ખુલ્લું મુકાશેખેડૂતોને ખરાઇ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવાની છૂટ
ટેલિકોમ કંપનીઓને 1000 લીટર સુધી ડીઝલ આપી શકાશે રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અટકાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે નિયામક, અન્ન અને…
View More ખેડૂતોને ખરાઇ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવાની છૂટસૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને મોટો ફટકો
ઘઉં, જીરૂ સહિતના પાકને વ્યાપક નુકસાન, યાર્ડમાં ખુલ્લામાં રહેલ જણસી પલળી જતાં ખેડૂતો ચિંતિત 50 થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી સેંકડો વૃક્ષો અને વીજપોલ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને મોટો ફટકોપાકને સુરક્ષિત રાખવા કૃષિ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા
ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચવવામાં આવ્યા સાવચેતીના પગલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. 21 માર્ચ, 2026 સુધી…
View More પાકને સુરક્ષિત રાખવા કૃષિ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા