તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…
View More આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભdharmik
ગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશે
20 ઓગસ્ટના રોજ શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 9 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. નક્ષત્રો વચ્ચેનું આ ગોચર સૂર્યગ્રહણ (12 ઓગસ્ટ) અને ચંદ્રગ્રહણ (28…
View More ગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશેઆજે ગુરુ પૂર્ણિમાએ ખુલશે કિસ્મતના દ્વાર! શુક્રના નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિઓને થશે મોટો લાભ
આજે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર છે. આજના પવિત્ર દિવસે શુક્ર ગ્રહે પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શુક્ર ગ્રહે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ…
View More આજે ગુરુ પૂર્ણિમાએ ખુલશે કિસ્મતના દ્વાર! શુક્રના નક્ષત્ર પરિવર્તનથી 4 રાશિઓને થશે મોટો લાભબુધનું પોતાની રાશિમાં ગોચર, આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાની
ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ આજે પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવશે, તો…
View More બુધનું પોતાની રાશિમાં ગોચર, આ 4 રાશિના લોકોએ રાખવી પડશે ખાસ સાવધાનીપુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગ
તા. 15 જુન 2026 સોમવારના રોજ અમાવસ્યા આવે છે. આ અમાસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાસે તથા સોમવતી અમાસ…
View More પુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગઆશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્ય
તુલસી પીઠાધીશ્વર જગદ્ગુરુ રામભદ્રાચાર્યે આશુતોષ બ્રહ્મચારી મહારાજના આરોપોનો જોરદાર વિરોધ કર્યો છે. આશુતોષે જગદ્ગુરુની હત્યાની આશંકા વ્યક્ત કરીને તેમના ઉત્તરાધિકારી રામચંદ્ર દાસ પર ગંભીર આરોપ…
View More આશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્યકાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ
કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…
View More કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો
શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી…
View More ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનોશનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયો
કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની મોટી પનોતીની અસર : પૂજા વિધિ દ્વારા મેળવો રાહત વૈશાખ વદ અમાસ ને શનીવાર તા.16 મે ના દિવસે…
View More શનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયોકાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ
જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…
View More કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ