આઝાદી બાદ માત્ર એક વખત વિપક્ષને લોકોએ તક આપી હતી અને તે પણ તેણે ગુમાવી દીધી, ગુજરાતભરમાં ફરી ભગવો લહેરાશે કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી, આમ…
View More રાજકોટમાં ફરી મતદારો ભાજપને આશીર્વાદ આપશે: અનિરૂધ્ધ દવેCategory: રાજકોટ
ઘંટેશ્વરમાં ગરીબો માટે આરક્ષિત જમીન પાછી આપવા રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડા વિસ્તારમાં ભળેલા ઘંટેશ્વર વિસ્તારમાં સરકારી જમીનના માલિકી હક્ક માટે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. અગાઉ ગરીબ પરિવારો માટે…
View More ઘંટેશ્વરમાં ગરીબો માટે આરક્ષિત જમીન પાછી આપવા રજૂઆતહૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્વાસ થંભી ગયા છે. જેમાં દોઢ સો ફૂટ રિંગ રોડ પર અયોધ્યા રેસીડેન્સીમાં અને થોરાળા વિસ્તારમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયાભાજપના ઈશારે પોલીસ મતદારો અને ટેકેદારોને ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણીઓમાં પોલીસ તંત્રની કામગીરી સામે શહેર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આજે…
View More ભાજપના ઈશારે પોલીસ મતદારો અને ટેકેદારોને ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપહિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારો
મોડીરાત્રે અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી અંધારામાં ગાયબ, નાથદ્વારા જતાં ટેમ્પોના ચાલકને ઈજા થતાં દેકારો રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના…
View More હિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારોમંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોત
સગાઈ બાદ જસદણથી રાજકોટ ખરીદી કરી લાઠી કંકુ પગલા કરવા પહોંચે તે પહેલા જ કાળે આંતરી આટકોટ નજીક બે કાર અથડાતા સવારે સર્જાયેલો અકસ્માત, મંગેતર…
View More મંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોતઆણંદપરમાં રૂપિયા 26 લાખના રિક્ષાના સ્પેરપાર્ટ્સ કર્મચારીએ બારોબાર વેચી દીધા
ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો અને સીસીટીવી ફૂટેજમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ રાજકોટ શહેરમાં એક ખાનગી કંપનીમાં લાખો રૂૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો…
View More આણંદપરમાં રૂપિયા 26 લાખના રિક્ષાના સ્પેરપાર્ટ્સ કર્મચારીએ બારોબાર વેચી દીધાગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના ગોંડલ રોડ પર આવેલા ગોકુલધામ આવાસ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સામાકાંઠે સંતકબીર રોડ…
View More ગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલ
ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ધરપકડ થઈ’તી રાજકોટમાં રહેતાં પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરી અપહરણ કર્યાના પોકસો…
View More રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલGSTના અમલ બાદ 9 વર્ષે રાજકોટમાં ટ્રિબ્યુનલ ધમધમી
સર્કિટ બેંચે પ્રથમ 44 કેસની સ્કુટીની શરૂ કરી, હજારો કેસોનો નિકાલ થવાની આશા: વ્યાપાર-ઉદ્યોગક્ષેત્રને હાશકારો કેન્દ્ર સરકાર દ્વારા જે સમયથી જીએસટી કાયદાને લાગુ કરવામાં આવ્યો…
View More GSTના અમલ બાદ 9 વર્ષે રાજકોટમાં ટ્રિબ્યુનલ ધમધમી