ઉના-ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું…
View More ઉનાના રામેશ્ર્વર પાટિયા પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત, કોડીનારના યુવકનું મોતUna news
ઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોક
અગાઉ બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઉના તાલુકાના ચિખલી ગામ નો માછીમાર ચાર વર્ષ થી માછીમારી કરવા ગયેલ…
View More ઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોકઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો
વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર…
View More ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધોઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાત
ત્રણ માસુમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, ફોટા અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, ત્રણેય આરોપીની ધરપકડ, મોબાઇલ ફોન એફએસએલમાં મોકલાયા ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાતઉના નજીક કાર-બાઇક-ટ્રેકટર વચ્ચે અકસ્માત, શ્રમિકનું મોત
બેકાબૂ કાર બાઇકને ટકકર મારી ટ્રેકટરમાં ઘુસી ગઇ , કારનો ચાલક મુંબઇનો વતની : ઘટનાના સીસીટીવી વાયરલ ઉના-ભાવનગર હાઈવે પર બપોરે એક ભયાનક અકસ્માતની ઘટના…
View More ઉના નજીક કાર-બાઇક-ટ્રેકટર વચ્ચે અકસ્માત, શ્રમિકનું મોતઉનામાં ‘હતાશ’ વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરી ‘હિંમત’ આપનાર શિક્ષિકાનો આપઘાત
મૃતક પાંચ મહિના પહેલા જ જાફરાબાદની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરીએ લાગ્યા હતા ઉનામાં રહેતા અને જાફરાબાદની મોડલ સ્કૂલમાં સમાજ શાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષિકાએ સવારે…
View More ઉનામાં ‘હતાશ’ વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરી ‘હિંમત’ આપનાર શિક્ષિકાનો આપઘાતઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકાર
બગસરા તાલુકાના હામાપુર ગામની સીમમાં ગઇકાલે પાંચ વર્ષના બાળકને સિંહણે ફાડીખાધા બાદ આજે ગીરગઢડા તાલુકાના પીછવી ગામના રહેણાંક વિસ્તારમાંથી અઢી વર્ષની એક બાળકીને તેની માતાની…
View More ઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકારઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદ
ગુજરાત મિરર, ઉના તા.21ગીર સોમનાથના ઉના નજીક બુધવારે રાત્રે સર્જાયેલા એક અતિ ગમખ્વાર અકસ્માતને કારણે કેસરીયા ગામમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ યુવાનોના કાળમુખા…
View More ઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક બુધવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી…
View More ઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોતઉનાના વરસિંગપુરમાં સગર્ભાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત
થાનગઢમાં સગીરાએ એસિડ પી લેતા સારવારમાં ખસેડાઇ ઉનાના વરસિંગપુર ગામે રહેતી સગર્ભાએ માનસીક બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. પરીણીતાનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની…
View More ઉનાના વરસિંગપુરમાં સગર્ભાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત