ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો, મહિલા અને સગર્ભાઓ માટે લોઅર બર્થની જોગવાઇ

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં પ્રશ્નનો જવાબ આપતાં, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગોને લોઅર બર્થ પ્રદાન…

View More ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો, મહિલા અને સગર્ભાઓ માટે લોઅર બર્થની જોગવાઇ

બે દાયકા બાદ રાજકોટ-ભુજ વચ્ચે દોડશે ટ્રેન

રાજકોટ-ભુજ વચ્ચે આગામી 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 જૂન સુધી આ ટ્રેન ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ ટ્રેન ચાલુ રાખવી કે…

View More બે દાયકા બાદ રાજકોટ-ભુજ વચ્ચે દોડશે ટ્રેન

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન 9થી 17 એપ્રિલ સુધી રદ

    દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન ને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ…

View More પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન 9થી 17 એપ્રિલ સુધી રદ

ટ્રેનમાં 73 પૈસાથી પ્રતિ કિલોમીટર મુસાફરી કરતા યાત્રિકો

કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં રેલ મંત્રાલયના કાર્યપ્રણાલી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભવિષ્યની…

View More ટ્રેનમાં 73 પૈસાથી પ્રતિ કિલોમીટર મુસાફરી કરતા યાત્રિકો

ઝાફર એક્સપ્રેસ હાઇજેક ડ્રામા; 16 બલૂચ ઠાર, 104 બંધકોની મુક્તિ

પાકિસ્તાન સરકારનું મિલિટરી ઓપરેશન, હજુ 110 મુસાફરો બાનમાં, કેદીઓને છોડવાની માંગ પણ સરકારે ફગાવી મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી.…

View More ઝાફર એક્સપ્રેસ હાઇજેક ડ્રામા; 16 બલૂચ ઠાર, 104 બંધકોની મુક્તિ

પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી

મહા કુંભ દરમિયાન પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ઘણા વિભાગો અને એજન્સીઓએ પોતપોતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમાં રેલવેની ભૂમિકા નિ:શંકપણે અગ્રેસર…

View More પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી

રાજકોટ-મહબૂબનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

તા.3થી પ્રારંભ, આવતીકાલથી ટિકિટ બુકિંગ શરૂ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહાબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન…

View More રાજકોટ-મહબૂબનગર વચ્ચે વિશેષ ભાડા સાથે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

મહાશિવરાત્રીએ રેલવેએ 350થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી

રવિવારે 335 ટ્રેનોમાં 16 લાખ ભાવિકોએ મુસાફરી કરી મહાકુંભમાં સ્નાન કર્યું : રેલવેએ 42 દિવસમાં 15000 થી વધુ ટ્રેનોનું સંચાલન કર્યું; મૌની અમાવસ્યાના દિવસે 260…

View More મહાશિવરાત્રીએ રેલવેએ 350થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી

પ્રયાગરાજ જતી અનેક ટ્રેનો રદ કરાઈ

  પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. હવે મહાકુંભ પૂર્ણ થવામાં માત્ર 5 દિવસ બાકી છે. શિવરાત્રિના દિવસે શાહી સ્નાન બાદ મહાકુંભ મેળાની પૂર્ણાવતિ થશે. અત્યાર…

View More પ્રયાગરાજ જતી અનેક ટ્રેનો રદ કરાઈ

મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ર્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવી

  મહાકુંભ મેળામાં ભેગા થતા યાત્રાળુઓ અને ભક્તોની યાત્રાને સુખદ અને આધ્યાત્મિક અનુભવ બનાવવામાં ભારતીય રેલ્વે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુંભ મેળામાં હાજરી આપવા…

View More મહાકુંભ મેળાના યાત્રાળુઓ માટે પશ્ર્ચિમ રેલવેએ ખાસ ટ્રેનો ચલાવી