યાત્રીઓની સુવિધા તેમજ અખત્રીજ (અક્ષય તૃતીયા)ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા…
View More પાલિતાણા-બાન્દ્રા વચ્ચે અખાત્રીજ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશેspecial train
વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળબાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે…
View More વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂT-20 વર્લ્ડ કપ ફાઈનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
અમદાવાદમાં યોજાનારા T20 વર્લ્ડ કપ ફાઈનલને જોતા મુસાફરોની વધતી ભીડને સંભાળવા માટે પશ્ચિમ રેલવેએ ખાસ તૈયારી કરી છે. આ અંતર્ગત મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે…
View More T-20 વર્લ્ડ કપ ફાઈનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેનઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને…
View More ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશેપશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને…
View More પશ્ર્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પે.ટ્રેન દોડાવાશેપરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન
પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે રાજકોટમોરબી અને રાજકોટજૂનાગઢ વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જૂનાગઢમાં યોજાનારા પરિક્રમા મેળા2025 દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને,…
View More પરિક્રમાના મેળા માટે રાજકોટ અને મોરબીથી આવતીકાલથી દોડાવાશે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેનરાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી પ્રવાસીઓની સુવિધાને…
View More રાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયાપશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરી
મહા કુંભ દરમિયાન પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ઘણા વિભાગો અને એજન્સીઓએ પોતપોતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમાં રેલવેની ભૂમિકા નિ:શંકપણે અગ્રેસર…
View More પશ્ર્ચિમ રેલવેએ કુંભ માટે દોડાવેલી ટ્રેનમાં 1.70 લાખ ભાવિકોએ મુસાફરી કરીવેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન
ટિકિટોનું બુકિંગ આજથી શરૂ જૂનાગઢમાં યોજાઈ રહેલા મહાશિવરાત્રી મેળા નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહા શિવરાત્રી મેળા સ્પેશિયલ…
View More વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેનસાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
તા.22 ફ્રેબુઆરીએ રવાના થશે, આવતી કાલથી બુકિંગનો પ્રારંભ પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ…
View More સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે