યાત્રીઓની સુવિધા તેમજ અખત્રીજ (અક્ષય તૃતીયા)ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા…
View More પાલિતાણા-બાન્દ્રા વચ્ચે અખાત્રીજ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશેtrain
જામનગર-વડોદરા ઇન્ટરસિટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આવતીકાલે રદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આવતીકાલે રદપીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહે
રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે ફૂટ ઓવર બ્રિજ (FOB) અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરીને…
View More પીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહેમુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ પરિયોજનાઓનું કામ પ્રગતિ પર
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું કે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી…
View More મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ પરિયોજનાઓનું કામ પ્રગતિ પરઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે
ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર ટ્રેન નહીં જાય ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ સંખ્યા 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે,…
View More ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશેલાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂ
રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી…
View More લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂઓખા અને પોરબંદરથી દોડતી લાંબા અંતરની ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજકોટ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી…
View More ઓખા અને પોરબંદરથી દોડતી લાંબા અંતરની ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયાપૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બર
દુરન્તો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પણ માત્ર કાગળ ઉપર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન…
View More પૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બરવીરપુર રેલવે સ્ટેશને એક કલાક ટ્રેન અટકાવાઇ
જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને આજે મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ ટ્રેનના અનિયમિત સમય અને સુવિધાઓના અભાવે રેલવે પાટા પર…
View More વીરપુર રેલવે સ્ટેશને એક કલાક ટ્રેન અટકાવાઇરાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેન
ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર થશે સ્ટોપેજ મહાશિવરાત્રી મેળા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને વેરાવળ વચ્ચે…
View More રાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેન