ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો…

View More ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

અલિયાબાડા-હાપા-જામનગર ડબલિંગ કામગીરીના કારણે 105 ટ્રેનોના સંચાલનમાં ફેરફાર

આજથી 7મી ઓગસ્ટ સુધી ટ્રેનોના રૂટો થશે પ્રભાવિત: ટ્રેનોનું રદ્દીકરણ, આંશિક પ્રારંભ અને સમયપત્રકમાં ફેરફાર અને માર્ગમાં નિયમન સામેલ રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત…

View More અલિયાબાડા-હાપા-જામનગર ડબલિંગ કામગીરીના કારણે 105 ટ્રેનોના સંચાલનમાં ફેરફાર

મુંબઇમાં ભૂસ્ખલનને કારણે રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

પાર્કિંગમાં મોટા દબાણ:અઢીસોથી વધુ થડા હોવાં છતાં પાથરણાં પાથરી કે રેંકડી રાખી દબાણ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મુસાફરોની…

View More મુંબઇમાં ભૂસ્ખલનને કારણે રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ

પશ્ર્ચિમ રેલવે સેવા ખોરવાઈ, ટ્રેનોના સમયમાં પણ ફેરફાર, વસઈ રોડ, નાલા સોપારા ટ્રેકમાં પાણી ભરાયા મુંબઈમાં સોમવારે પડેલા ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના વસઈ રોડ,…

View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત-સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ

મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ

વસઈ રોડ, નાલાસોપારા, સાફલે અને કેલ્વે રોડ સ્ટેશનો વચ્ચે પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આજે ભારે પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના…

View More મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત, સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો રદ, અમુક ટૂંકાવાઈ

ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટીના સમયપત્રકમાં 10 જુલાઈથી ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતા (સમયસર દોડવાની ક્ષમતા) માં સુધારો કરવા માટે ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલવેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 79453/79444 વાંકાનેરમોરબીવાંકાનેર ડેમુ…

View More ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટીના સમયપત્રકમાં 10 જુલાઈથી ફેરફાર

વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામને લીધે અમુક ટ્રેનો રદ, કેટલીક ડાઈવર્ટ

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગની સાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનિંગ કામ માટે નોન ઈન્ટરલોકિંગ (ગઈં) કામ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કામ…

View More વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામને લીધે અમુક ટ્રેનો રદ, કેટલીક ડાઈવર્ટ

વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડ

ભારતીય રેલવેના ટિકિટ વિનાના મુસાફરો માટે મુશ્કેલી વધી છે. અધિકારીઓએ ટિકિટ વિનાની મુસાફરી પરના ન્યૂનતમ દંડને બમણો કરીને ₹250માંથી ₹500 કરી દીધો છે. આ નવો…

View More વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડ

જામનગર-વડોદરા ઇન્ટરસિટી રિમોડલિંગના કામને લઇ કાલથી બાજવા સ્ટેશન સુધી દોડશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર…

View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી રિમોડલિંગના કામને લઇ કાલથી બાજવા સ્ટેશન સુધી દોડશે

પોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં…

View More પોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદ