પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની…
View More યાત્રિક ગણ કૃપયા ધ્યાન દે: જનરલ ટિકિટ ત્રણ દીવસ અગાઉ બૂક કરાવી શકાશેtrain
બનારસ એક્સ. આવતીકાલે 40, દુરંતો 3 માર્ચ સુધી 15 મિનિટ મોડી
ચાર ટ્રેન રદ, ચાર આંશિક રીતે રદ અને 7 ટ્રેનો મોડી દોડશે, સૌરાષ્ટ્ર મેલ પડધરી નહીં ઊભી રહે: ડબલિંગની કામગીરી અંતર્ગત ટ્રેનો પ્રભાવિત રાજકોટ ડિવિઝનમાં…
View More બનારસ એક્સ. આવતીકાલે 40, દુરંતો 3 માર્ચ સુધી 15 મિનિટ મોડીટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી
અત્યાર સુધીમાં દેશભરમાંથી 12583 ટ્રેનો પ્રયાગરાજમાં પહોંચી: અત્યાર સુધીમાં 29 જાન્યુઆરીએ સૌથી વધુ 27 લાખ યાત્રિકોએ મુસાફરી કરી: મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશન પર 12…
View More ટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવીઆવું પણ બને… માલગાડી 147 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડી
આંધ્રના પેનુકોન્ડાથી ફારૂખનગર (ગુડગાંવ) જઇ રહેલી ડબલ ડેકટર માલગાડીને ભુસાવળ કંટ્રોલરે ખોટા ટ્રેક પર મોકલી દેતા ખંડવા પહોંચી: સદ્ભાગ્યે અકસ્માત ટળ્યો તમે બસો અને ટ્રકોને…
View More આવું પણ બને… માલગાડી 147 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડીટ્રેનમાં પ્રવાસ કરી 12.50 લાખ ભાવિકોનું કુંભમાં સ્નાન
સતત ભારે ધસારો હોવા છતાં, ભારતીય રેલ્વે ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોને લાવવા અને તેમના ઘરે પરત લઈ જઈને તેમની સેવા કરવા યુદ્ધના ધોરણે કામ…
View More ટ્રેનમાં પ્રવાસ કરી 12.50 લાખ ભાવિકોનું કુંભમાં સ્નાનસૌરાષ્ટ્ર મેલ, જનતા, દૂરન્તો અને સુપરફાસ્ટ સહિતની 11 ટ્રેનો મોડી દોડશે
પશ્ચિમ રેલવે ના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે શનિવાર/રવિવાર, 01/02 અને રવિવાર, 9…
View More સૌરાષ્ટ્ર મેલ, જનતા, દૂરન્તો અને સુપરફાસ્ટ સહિતની 11 ટ્રેનો મોડી દોડશેશુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશે
માહિમ અને બ્રાંદ્રા વચ્ચે પુલના નિર્માણના કારણે ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યૂલ કરવામાં આવી માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 પર કામને લઈને રેલવે…
View More શુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશેટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે
ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું…
View More ટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે2 જાન્યુઆરીની ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ
ગુજરાત મિરર, રાજકોટ તા. 1-ઉત્તર રેલ્વેના લખનૌ ડિવિઝનમાં સ્થિત જંઘાઈ-ફાફા મઉ સેક્શનમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે, 2 જાન્યુઆરી, 2025ની ઓખા-વારાણસી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ…
View More 2 જાન્યુઆરીની ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટઅમદાવાદ પડી રહેતી છ ટ્રેનો નવા વર્ષમાં રાજકોટને મળે તેવી આશા
છેલ્લા દોઢ વર્ષથી ક્રોસિંગ કરાતી રજૂઆતને વીજળીવેગે ડબલ ટ્રેક પર દોડાવવા સૌરાષ્ટ્રના મુસાફરોની માગણી આવતી કાલથી 2025ના નવા વર્ષની શરૂઆત થશે. ગત 2024ના વર્ષમાં પશ્ર્ચિમ…
View More અમદાવાદ પડી રહેતી છ ટ્રેનો નવા વર્ષમાં રાજકોટને મળે તેવી આશા