સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પતિ-પત્નીના લાંબા સમયથી ચાલી રહેલા દાંપત્ય જીવનના વિવાદનો અંત લાવતા, પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ ઘરેલુ હિંસા કેસ રદ કર્યો…
View More સમાધાન પછી પતિને વધુ ખંખેરવાના પત્નીના દાવા રદ કરતી સુપ્રીમSupreme Court
કોઇ કોર્ટ દિગંબર સાધુઓના જાહેર દેખાવ પર પ્રતિબંધ મૂકી શકે છે?
સબરીમાલા કેસની સુનાવણીમાં ધાર્મિક પરંપરા સંદર્ભે વકીલોની તેજતર્રાર દલીલો ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) એ બુધવારે સબરીમાલા સંદર્ભની સુનાવણી કરતી જઈની નવ ન્યાયાધીશોની બેન્ચને પૂછ્યું કે…
View More કોઇ કોર્ટ દિગંબર સાધુઓના જાહેર દેખાવ પર પ્રતિબંધ મૂકી શકે છે?અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણી
ગુજરાતમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.…
View More અનામત મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવાની અરજીની કાલે સુપ્રીમમાં સુનાવણીધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી, સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ
સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ થયેલી પુનર્વિચાર અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ…
View More ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી, સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમમાં જવાબબંગાળમાં 27 લાખ લોકોને મતદાનની મનાઇ: સુપ્રીમ
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, મતદાર યાદીના ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન ’શંકાસ્પદ’ શ્રેણીમાં મુકાયેલા 6 મિલિયન લોકોમાંથી આશરે 2.7 મિલિયન લોકો આ વખતે…
View More બંગાળમાં 27 લાખ લોકોને મતદાનની મનાઇ: સુપ્રીમલાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે : સુપ્રીમ
દેશભરનાં લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો…
View More લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે : સુપ્રીમકેદીઓની મુક્તિના મામલે ગુજરાત સરકારને સુપ્રીમનું અલ્ટિમેટમ
હુકમના ત્રણ મહિના બાદ પણ કેદીને છોડવાનો નિર્ણય લીધો નહીં, ભવિષ્યમાં ક્ધટેમ્પ્ટની ચીમકી સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા…
View More કેદીઓની મુક્તિના મામલે ગુજરાત સરકારને સુપ્રીમનું અલ્ટિમેટમઈસાઈ ધર્મ અપનાવનારાને અનુસૂચિત જાતિના લાભ ન મળી શકે: ધર્માંતરણ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હિન્દુ ધર્મ, શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિ (SC)…
View More ઈસાઈ ધર્મ અપનાવનારાને અનુસૂચિત જાતિના લાભ ન મળી શકે: ધર્માંતરણ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદોકેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છે
સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાએ કહ્યું કે દેશમાં ઉતાવળી ધરપકડો પછી સજા એકથી ત્રણ ટકા જ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ રવિવારે ’વિકસિત ભારત’માં…
View More કેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છે‘તારીખ પે તારીખ’ નો ખેલ ખતમ સુનાવણી ટાળવાના નિયમો કડક
અસાધારણ સંજોગોમાં જ તારીખ મળશે, સુપ્રીમ કોર્ટનો સકર્યુલર જાહેર અદાલતોમાં વારંવાર તારીખ લેવાની આદત પર હવે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુનાવણી ટાળવા માટેના…
View More ‘તારીખ પે તારીખ’ નો ખેલ ખતમ સુનાવણી ટાળવાના નિયમો કડક