600 થી વધુ જરૂરિયાતમંદોને કરાયું ભોજન અને વસ્તુઓનું વિતરણ જસદણ શહેરમાં માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર એવી પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર…
View More જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિની અનોખી ઉજવણીMakar Sankranti
મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલ
ગત વર્ષ કરતાં 734 કોલનો વધારો, એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી ગુજરાતમાં પતંગ પર્વના દિવસે પતંગના દોરાથી ઈજા થવા ઉપરાંત પડવા-આખડવાના બનાવોના કારણે ઈમરજન્સી…
View More મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલશ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા
મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા…
View More શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયામકરસંક્રાંતિને લઇને PGVCLની ટીમો રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે
વીજ ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા પતંગ ચગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો અને વીજ…
View More મકરસંક્રાંતિને લઇને PGVCLની ટીમો રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે14 જાન્યુઆરી અને મકરસંક્રાંતિએ સૂર્ય નો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ
ઉત્તરાયણ અને મકરસ઼ંક્રાત ના પર્વ નું ખગોળીય દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. મકરસ઼ંક્રાત એટલે સૂર્ય નો ધન રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશ અને આ…
View More 14 જાન્યુઆરી અને મકરસંક્રાંતિએ સૂર્ય નો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશમકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચર
ભારતમાં મકરસંક્રાંતિ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા…
View More મકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચરપ્રાણી સંગ્રહાલય ઝુની મકરસંક્રાંતિ નિમિત્તે 20834 લોકોએ લીધી મુલાકાત
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ…
View More પ્રાણી સંગ્રહાલય ઝુની મકરસંક્રાંતિ નિમિત્તે 20834 લોકોએ લીધી મુલાકાતરાજ્યમાં પતંગના કારણે 22 લોકોનાં મોત, 2500 ઘવાયા
રાજ્યભરમાં ઉતરાયણની ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે કે ઉજવણી દરમિયાનના અકસ્માતના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે 2500થી વધારે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી…
View More રાજ્યમાં પતંગના કારણે 22 લોકોનાં મોત, 2500 ઘવાયાગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારો
મકરસંક્રાંતે આખો દિવસ ‘108’ દોડતી રહી, મારામારીના 443, પડી જવાના 390 અને દોરીથી અંગો કપાવાના રાજ્યમાં 203 કેસ નોંધાયા અગાશી પરથી પડી જવાના, દોરાથી ઘાયલ,…
View More ગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારોઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’
ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45…
View More ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’