જામજોધપુર પંથકને ધમરોળતી ઘાટવટ ગેંગ ઝડપાઇ

અનેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સો પાસેથી રૂા.6.69 લાખનો મુદ્દામાલ જપ્ત જામજોધપુર પંથકના મોટી ગોપ ગામની સીમ વિસ્તારમાં તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.…

View More જામજોધપુર પંથકને ધમરોળતી ઘાટવટ ગેંગ ઝડપાઇ

જામજોધપુર કોંગ્રેસ દ્વારા ખેડૂત દિઠ 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવા માંગ

જામ જોધપુર તાલુકા કોંગ્રસ સમિતી દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ ખરીદવાની માંગ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા તાલુકાના વિરોધપક્ષના…

View More જામજોધપુર કોંગ્રેસ દ્વારા ખેડૂત દિઠ 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવા માંગ

જામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ગૌચર દબાણથી પર્યાવરણને ભારે નુકસાન

જામ જોધપુર પંથકમાં ઠેર-ઠેર ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી થઈ રહીછે અનેક જગ્યાએ પર્યાવરણને નુકશાન જઈ રહ્યું છે ગૌચર માં દબાણો થયા છે કલેક્ટર તેમજ…

View More જામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ગૌચર દબાણથી પર્યાવરણને ભારે નુકસાન

જામજોધપુર પંથકમાં પવનચકકીના કામો મોટા રાજકીય નેતાઓના હાથમાં આવતા કાર્યકરો રિસાયા

આગામી સ્થાનિક ચૂંટણીમાં ચિત્ર બદલાવાનો અંદાજ જામ જોધપુર પંથકમાં ખાનગી કંપની ની પવનચકી સોલાર ના કામો પુર બહાર માં ચાલે છે મોટા ભાગે પવન ચકીના…

View More જામજોધપુર પંથકમાં પવનચકકીના કામો મોટા રાજકીય નેતાઓના હાથમાં આવતા કાર્યકરો રિસાયા

જામજોધપુરના મેલાણ ગામે ગળાફાંસો ખાઇ ખેડૂત યુવકનો આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહીને ખેતી કામ કરતા એક ખેડૂત યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ…

View More જામજોધપુરના મેલાણ ગામે ગળાફાંસો ખાઇ ખેડૂત યુવકનો આપઘાત

જામજોધપુરના કરડવામાં આધેડનું બેભાન હાલતમા મોત; ઝેર પીધાની શંકા

જામ જોધપુરનાં કરડવા ગામે રહેતા આધેડ વાડી વિસ્તારમાથી બેભાન હાલતમા મળી આવ્યા બાદ મોત નીપજયુ હતુ. આધેડનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે બેભાન મળી…

View More જામજોધપુરના કરડવામાં આધેડનું બેભાન હાલતમા મોત; ઝેર પીધાની શંકા

જામ-જોધપુર ખાનગી પવનચક્કીના કોન્ટ્રાક્ટના કામમાં આપ કોંગ્રેસ ભાજપનું ઈલ ઈલુની ચર્ચા

  જામજોધપુર પંથકમાં હાલ ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી કરવાના કામો પુર જોશમાં ચાલી રહ્યા છ આ કામો રાજકીય માથાઓના મોટાગજાના માણસો દ્વારા રખાયા છે…

View More જામ-જોધપુર ખાનગી પવનચક્કીના કોન્ટ્રાક્ટના કામમાં આપ કોંગ્રેસ ભાજપનું ઈલ ઈલુની ચર્ચા

જામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહ

બાળકોએ રાજસ્થાન રી ગાથા થીમ પર ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરી: બે કિ.મી. લાંબી શોભાયાત્રાના 80 ફલોટ્સમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર…

View More જામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહ

જામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ગઈકાલે પોરબંદરના રહેવાસી સાહિલ વિજયભાઈ જુંગી નામના 27 વર્ષના ખારવા યુવાન નું કોઈ…

View More જામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુ

જામજોધપુરના ધ્રાફા ગામે મંદિરમાં પૂજા દરમિયાન એટેકથી પુજારીનું મોત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરમાં જામનગર થી સેવા પૂજા કરવા માટે ગયેલા સંજય પ્રવીણભાઈ ભટ્ટ નામના 47 વર્ષના કર્મકાંડી બ્રાહ્મણ…

View More જામજોધપુરના ધ્રાફા ગામે મંદિરમાં પૂજા દરમિયાન એટેકથી પુજારીનું મોત