જામ જોધપુરનાં કરડવા ગામે રહેતા આધેડ વાડી વિસ્તારમાથી બેભાન હાલતમા મળી આવ્યા બાદ મોત નીપજયુ હતુ. આધેડનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે બેભાન મળી…
View More જામજોધપુરના કરડવામાં આધેડનું બેભાન હાલતમા મોત; ઝેર પીધાની શંકાJamjodhpur
જામ-જોધપુર ખાનગી પવનચક્કીના કોન્ટ્રાક્ટના કામમાં આપ કોંગ્રેસ ભાજપનું ઈલ ઈલુની ચર્ચા
જામજોધપુર પંથકમાં હાલ ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી કરવાના કામો પુર જોશમાં ચાલી રહ્યા છ આ કામો રાજકીય માથાઓના મોટાગજાના માણસો દ્વારા રખાયા છે…
View More જામ-જોધપુર ખાનગી પવનચક્કીના કોન્ટ્રાક્ટના કામમાં આપ કોંગ્રેસ ભાજપનું ઈલ ઈલુની ચર્ચાજામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહ
બાળકોએ રાજસ્થાન રી ગાથા થીમ પર ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરી: બે કિ.મી. લાંબી શોભાયાત્રાના 80 ફલોટ્સમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર…
View More જામજોધપુરમાં BAPS મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, લોકાર્પણ સમારોહજામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ગઈકાલે પોરબંદરના રહેવાસી સાહિલ વિજયભાઈ જુંગી નામના 27 વર્ષના ખારવા યુવાન નું કોઈ…
View More જામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુજામજોધપુરના ધ્રાફા ગામે મંદિરમાં પૂજા દરમિયાન એટેકથી પુજારીનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલા સત્યનારાયણ ભગવાનના મંદિરમાં જામનગર થી સેવા પૂજા કરવા માટે ગયેલા સંજય પ્રવીણભાઈ ભટ્ટ નામના 47 વર્ષના કર્મકાંડી બ્રાહ્મણ…
View More જામજોધપુરના ધ્રાફા ગામે મંદિરમાં પૂજા દરમિયાન એટેકથી પુજારીનું મોતજામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરાર
જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે…
View More જામજોધપુરમાં ચાર ચોરાઉ બાઇક સાથે બે આરોપી ઝડપાયા: બે ફરારજામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ
પોલીસે રૂા. 6250નો મુદ્દામાલ કબજે કર્યો જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી…
View More જામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇજામજોધપુરમાં લોક દરબાર ક્યારે યોજાશે, લોકોનો સવાલ
શહેરની વિવિધ સમસ્યાઓની વ્યવસ્થિત રીતે રજૂઆત કરવા જાગૃત નાગરિક વેપારી મંડળને બોલાવવા માંગ જામ જોધપુર શહેરમાં વિવિધ સમસ્યાઓ વિવિધ અસમાજીક પ્રવૃતિઓ તેમજ ટ્રાફિક સહિત ની…
View More જામજોધપુરમાં લોક દરબાર ક્યારે યોજાશે, લોકોનો સવાલજામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુ
જામજોધપુર રહેતા ડો આંબેડકર રોડ ઉપર આવેલા રહેતા વાઢેર અશોકભાઈ રામજીભાઈ ઉ. વર્ષ પર તા. 13મીના બપોરે 4 કલાક આસપાસ જામજોધપુર તાલુકાના સતાપર રોડ ઉપર…
View More જામજોધપુરમાં સતાપર રોડ પર નદીમાં ડૂબી જતા મૃત્યુજામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી પૂજાબેન નિશાલભાઈ ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ સીતાપરા નામની 28 વર્ષની પરણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર…
View More જામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત