જામનગર જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જેલમાં બંધ આરોપીઓને મળવા માટે રાજકોટથી એક ગેંગ આવી હતી, અને સ્થાનિક તંત્રના કોઈપણ રજીસ્ટરમાં એન્ટ્રી…
View More જેલમાં ગેરકાયદે મુલાકાતીઓની આવનજાવન, જેલરની તાકીદે બદલીjail
ટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HC
78 મુદતો છતાં ટ્રાયલ ન ચાલતા હાઇકોર્ટે આરોપીને આપ્યા જામીન NDPSના કાયદા હેઠળના એક કેસમાં આરોપીને જામીન આપતાં હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે…
View More ટ્રાયલમાં કોઇ પ્રગતિ ન થાય તે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું: HCજેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ
ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા,…
View More જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછસત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્ત
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા સરકાર પર…
View More સત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્તરાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરાર
17 વર્ષ પૂર્વે દાતારના જંગલમાં સગીરાની હત્યા કરી તેની બહેનપણી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભુજની પાલારા જેલમાં હતો બંધ: આ…
View More રાજકોટની સગીરાની હત્યાનો ખૂખાંર આરોપી ભદો જેલમાંથી ફરાર‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને…
View More ‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યુંજિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોત
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વતની અને એક હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના કેદીનું આજે સવારે જિલ્લા જેલમાં હૃદય બંધ પડી જવાથી…
View More જિલ્લા જેલમાં કાચા કામના કેદીનું હૃદય બંધ પડી જતાં મોતલોરેન્સ જેલમાંથી બહાર આવશે તે જ દિવસે ઠાર મારશું
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના વિવાદિત એલાનથી ભારે ચકચાર તાજેતરમાં મહારાષ્ટ્રના NCPના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને લોરેન્સ ગેંગે હત્યા કરાવી હતી. બાબા સિદ્દીકીની…
View More લોરેન્સ જેલમાંથી બહાર આવશે તે જ દિવસે ઠાર મારશું