ક્રિકેટ ચાહકોને ફરી એકવાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સનું તોફાન જોવા મળ્યું. ડી વિલિયર્સે સુપરસ્પોર્ટ પાર્ક ખાતે બુલ્સ લિજેન્ડ્સ સામેની ચેરિટી મેચમાં ટાઇટન્સ…
View More એબી ડી.વિલિયર્સની 17 બોલમાં 15 છગ્ગા સાથે તોફાની સદીcricket
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશે
ICCની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હવે થોડા જ દિવસોમાં શરૂૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન-યુએઈ દ્વારા યોજાનારી આ ઈવેન્ટમાં 8 ટીમો ભાગ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશેરાજકોટમાં સચિન-લારા-કાલિસ સહિતના લેજન્ડરી સ્ટાર્સ ખાંડા ખખડાવશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ચાર મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર છે. રાજકોટના નિરંજન શાહ મેદાનમાં ક્રિકેટ જગતના ધુરંધર ખેલાડીઓ સચિન તેડુલકર,…
View More રાજકોટમાં સચિન-લારા-કાલિસ સહિતના લેજન્ડરી સ્ટાર્સ ખાંડા ખખડાવશેક્રિકેટમાં નવું ફોર્મેટ, લિજેન્ડ 90 લીગનો 6 ફ્રેબુઆરીથી પ્રારંભ
લિજેન્ડ 90 લીગ 6 ફેબ્રુઆરીથી રાયપુરમાં શરૂૂ થવા જઈ રહી છે. આ લીગમાં કુલ 7 ટીમો ભાગ લેશે, જે ખાસ ફોર્મેટમાં રમતી જોવા મળશે. ભૂતપૂર્વ…
View More ક્રિકેટમાં નવું ફોર્મેટ, લિજેન્ડ 90 લીગનો 6 ફ્રેબુઆરીથી પ્રારંભકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામ
પાંચ મેચની T-20 સિરીઝનો પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે 22 જાન્યુઆરી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં T20સિરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડ સામે…
View More કાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગી
22 જાન્યુઆરીથી રમાનારી T20 શ્રેણી સાથે જવાબદારી સંભાળશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ઇંગ્લેન્ડ સામે રમાતી મર્યાદિત ઓવરોની હોમ સિરીઝ પહેલા ભારતીય ટીમના…
View More ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગીબોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાને ઈચ્છતા હતા કોચ ગૌતમ ગંભીર પસંદગીકારોએ સમર્થન ન આપ્યાનો અહેવાલ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર મેચ રમાઈ ચુકી છે અને સિરીઝની છેલ્લી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાવાની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની તરફેણમાં શ્રેણીનો સ્કોર…
View More બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાને ઈચ્છતા હતા કોચ ગૌતમ ગંભીર પસંદગીકારોએ સમર્થન ન આપ્યાનો અહેવાલખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છે
સતત હાર બાદ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો છલકાયો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ…
View More ખેલાડીઓ રણનીતિ મુજબ નહીં પોતાની મનમાનીથી રમે છેમને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહું
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં જે રીતે યશસ્વી આઉટ થયો હતો, તેની વિકેટ પર ઘણો…
View More મને આ ટેક્નોલોજી અંગે ખબર નથી, હું શું કહુંનીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યો
ગાવસ્કરે કહ્યું તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ…
View More નીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યો