મોડીરાત્રે સર્જાયેલી દુર્ઘટના, ફાયરબ્રિગેડે છ લોકોને બચાવ્યા ભાવનગર શહેર માં આનંદનગર વિસ્તારમાં વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન ધરાસાઈ થતાં પાંચ અને ઈજા પહોંચી છે…
View More ભાવનગરમાં ત્રણ માળનું મકાન તૂટી પડતા એકનું મોત: પાંચને ઇજાBuilding collapses
ઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજા
ગઇકાલે સાંજે ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝ પાછળ ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.…
View More ઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજારાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના બની હતી. જયપુરના સુભાષ ચોક સર્કલ પાસે રામકુમાર ધવઈની શેરીમાં એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ…
View More રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયામુંબઇના વિરારમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ ઇમારત ધરાશાયી: 3નાં મોત, 25 દટાયાની આશંકા
રમાબાઇ એપાર્ટમેન્ટમાં 12 પરિવારો રહેતા હતા, પાંચનો બચાવ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક…
View More મુંબઇના વિરારમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ ઇમારત ધરાશાયી: 3નાં મોત, 25 દટાયાની આશંકાદિલ્હીમાં મોટી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 12થી વધુ લોકો દટાયાં હોવાની આશંકા
દિલ્હીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીના વેલકમ વિસ્તારમાં આજે (૧૨ જુલાઈ) ચાર માળની ઇમારત ધરાશાયી થવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.…
View More દિલ્હીમાં મોટી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 12થી વધુ લોકો દટાયાં હોવાની આશંકાજિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયી
ખાટકીવાસમાં ગરીબ પરિવારનો આશરો છીનવાયો, ઘાત ટળી: ઘટના સ્થળે રમતા બાળકોનો બચાવ રાજકોટ શહેરમાં શનિવારથી શરૂ થયેલ વરસાદે ફરિયાદોનો ઢગલો કર્યો છે. ગઈકાલે રાત્રીના સહકાર…
View More જિલ્લા પંચાયતની દિવાલ પડતા મકાન ધરાશાયીઅમદાવાદમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, 16ને બચાવાયા
શાહીબાગના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ…
View More અમદાવાદમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, 16ને બચાવાયામહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોત
મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. કલ્યાણમાં ગઈ કાલે બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે.…
View More મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોતલંધાવાડમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોને ગંભીર ઇજા
બાંધકામ સમયે ટેકાચોકા ખસી બાજુમાં પડતા દુર્ઘટના બની: સારવારમાં ખસેડાયા જામનગરમાં લંઘાવાડના ઢાળિયા પાસે એક મકાનના બાંધકામ સમયે ટેકાચોકા ખસી જતાં બાજુમાં જ આવેલા…
View More લંધાવાડમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોને ગંભીર ઇજાદિલ્હીના બુરાડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 2 લોકોના મોત, 12 લોકો થયા ઘાયલ
રાજધાની દિલ્હીના બુરારી વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. ગઈ કાલે રાત્રે અચાનક એક ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ઘટના સમયે લગભગ દસથી…
View More દિલ્હીના બુરાડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 2 લોકોના મોત, 12 લોકો થયા ઘાયલ