જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન…

View More જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત

કન્નૌજ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ઇમારતનો લીંટલ ધરાશાયી થતાં મજૂરો દટાયા, 23 મજૂરો ઘાયલ

ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. રેલવે સ્ટેશન પર ઇમારતનો લીંટેલ…

View More કન્નૌજ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ઇમારતનો લીંટલ ધરાશાયી થતાં મજૂરો દટાયા, 23 મજૂરો ઘાયલ

મુર્શિદાબાદમાં બોંબ બ્લાસ્ટ: ત્રણનાં મોત, મકાન ધરાશાયી

મુર્શિદાબાદ જિલ્લાના સાગરપારા વિસ્તારમાં ક્રૂડ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકો બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા અને અચાનક વિસ્ફોટ…

View More મુર્શિદાબાદમાં બોંબ બ્લાસ્ટ: ત્રણનાં મોત, મકાન ધરાશાયી