ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં અપહરણ કરાયેલા 7 ભારતીય માછીમારોનું રેસ્ક્યુ કરાયું છે. નો ફિશીંગ ઝોન નજીક પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સીએ 7 ભારતીય માછીમારોનું…
View More પોરબંદરમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનCategory: સૌરાષ્ટ્ર
કચ્છની ધરા ફરી ધ્રુજી 4.0ની તીવ્રતાનો આંચકો
કચ્છમાં અત્યારે મોડી સાંજે ધરતીકંપનો આંચકો આવ્યો છે. સાંજે સવા આઠ કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું…
View More કચ્છની ધરા ફરી ધ્રુજી 4.0ની તીવ્રતાનો આંચકોગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલય
જૂનાગઢના ગીરનાર અંબાજી મંદિર દત શિખર એન ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખ ગીરી બાપુનો દેહ વિલય થતાં ગિરનારક્ષેત્રના સંતો મહંતો અને બાપુના વિશાળ અનુયાયી…
View More ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલયPGVCLના એક્ઝિકયુટિવ એન્જિનિયરને લાંચ કેસમાં 3 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જીનીયરે 18 વર્ષ પહેલા ઇલેકટ્રીક પોલ સપ્લાયના કોન્ટ્રાકટના બીલ પાસ કરાવવા રૂ. 6500 ની લાંચ લીધી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે…
View More PGVCLના એક્ઝિકયુટિવ એન્જિનિયરને લાંચ કેસમાં 3 વર્ષની સજા ફટકારતી કોર્ટનાગરિક બેંકમાં ‘સહકાર’ને સમર્થન, ‘સંસ્કાર’ને તમાચો
પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મામા જૂથનો જવલંત વિજય, ભાણેજ જૂથનો કારમો પરાજય 28 વર્ષ બાદ યોજાયેલ રાજકોટ નાગરિક બેંકની 15 બેઠકોના પરિણામ જાહેર રાજકોટ નાગરિક બેંકની ગત…
View More નાગરિક બેંકમાં ‘સહકાર’ને સમર્થન, ‘સંસ્કાર’ને તમાચોપાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા
વધુ એક વખત પોલીસની આબરૂ ધૂળધાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા બાદ મંજૂરીથી ચાલતી વધુ એક ક્લબનો એસએમસીએ કરેલો પર્દાફાશ સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટ મોનીટરીં સેલના ટીમે વડોદરા…
View More પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયાખંભાળિયામાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ: પુરપાટ જતી કારની અડફેટે શ્રમિક પરિવારના બાળકનું કરુણ મોત
સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના…
View More સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકીએક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય…
View More એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેનપદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
ત્રણ નર્સોની પણ બદલી, નિર્દોષ આયા બહેનને નોકરીમાંથી રજા આપી દેવાઈ: હોસ્પિટલના બાંકડે પ્રસૂતિ થયાની ઘટના સંદર્ભે ઉચ્ચ આરોગ્ય તંત્રની કાર્યવાહી શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ